નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ
અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. આઈપીએલની ફાઈનલ મેચ અને વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી પણ આ સ્ટેડિયમ બન્યુ છે. મોટેરામાં આવેલુ હોવાથી પહેલા આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમથી જાણીતુ હતુ. જો કે વર્ષ 2015માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યારૂબાદ તેને સંપૂર્ણપણે તોડીને તદ્દન નવુ જ અદ્યતન સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ અને ફેબ્રુઆરી 2020માં 800 કરોડના ખર્ચે નવુ બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.
24 ફેબ્રુઆરી 2021ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ. આ સ્ટેડિયમમાં સૌપ્રથમવાર પિંક બોલનો ઉપયોગ 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં થયો હતો.
IPL 2026 Points Table: તિલક વર્માની સદી અને બુમરાહનો કહેર… IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું જોરદાર કમબેક!
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત સામે 99 રનની શાનદાર જીત મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં મોટો જમ્પ લીધો અને અન્ય ટીમોને પાછળ ધકેલી દીધી.
- Nishat
- Updated on: Apr 21, 2026
- 8:23 am
Breaking News: ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 30 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 20, 2026
- 7:21 pm
Breaking News : રોહિત શર્મા ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાંથી બહાર ? GT vs MI મેચ પહેલા મોટી અપડેટ
IPL 2026 ની 30મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે છે. પરંતુ શું રોહિત શર્મા આ મેચમાં રમશે? તેની ઈજા અંગે શું અપડેટ છે? રોહિત ઈજાને કારણે પાછલી મેચમાંથી બહાર થયો હતો અને હવે ગુજરાત સામે અમદાવાદમાં યોજાનારા મુકાબલામાં તેના રમવા પર સસ્પેન્સ છે.
- Smit Chauhan
- Updated on: Apr 20, 2026
- 3:31 pm
Breaking News: ગુજરાત ટાઈટન્સે જીતની હેટ્રિક નોંધાવી, કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચમી હારનો સામનો કરવો પડ્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને અંતિમ ઓવરમાં હરાવ્યું હતું. ગુજરાત ટાઈટન્સે આ સિઝનની શરૂઆત સતત બે હાર સાથે કરી હતી, પરંતુ ત્યારબાદ તેમણે આગામી ત્રણ મેચમાં જીત નોંધાવી છે. જ્યારે બીજી તરફ KKR પાંચમી હાર સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લે જ રહ્યું છે.
- Smit Chauhan
- Updated on: Apr 18, 2026
- 12:03 am
Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 25 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બોલિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 17, 2026
- 7:21 pm
Breaking News: અમદાવાદમાં GT-KKR વચ્ચે જામશે જંગ, પહેલી જીત માટે આતુર કોલકાતા સામે જીતની હેટ્રિક માટે તૈયાર ગુજરાત
IPL 2026ની 25મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રસપ્રદ મુકાબલો રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. એક તરફ KKR પોતાની પ્રથમ જીત માટે સંઘર્ષ કરી રહી છે, તો બીજી તરફ GT પોતાની જીતની લય જાળવવા આતુર છે.
- Smit Chauhan
- Updated on: Apr 17, 2026
- 3:51 pm
Breaking News: અમદાવાદમાં 26 એપ્રિલે નહીં યોજાય ચેન્નાઈ સુપર કિંગ્સ-ગુજરાત ટાઈટન્સની મેચ, શેડ્યૂલમાં મોટો ફેરફાર
BCCIએ શરૂઆતમાં ટુર્નામેન્ટની પ્રથમ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, ત્યારબાદ સંપૂર્ણ સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, બોર્ડે હવે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની બે મેચની તારીખોમાં અચાનક ફેરફાર કર્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 13, 2026
- 8:07 pm
Breaking News: ગુજરાત ટાઈટન્સ 204 રન બનાવવા છતાં હારી ગયું, તુષાર દેશપાંડેએ 6 બોલમાં મેચ પલટી નાખી
IPL 2026 ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોમાંચક વિજય મેળવ્યો. તેમણે છેલ્લી બે ઓવરમાં 15 રનનો બચાવ કરીને ગુજરાત ટાઈટન્સને હરાવ્યું. રાજસ્થાન રોયલ્સે ઉત્તમ બોલિંગનું પ્રદર્શન કર્યું.
- Smit Chauhan
- Updated on: Apr 5, 2026
- 12:04 am
Breaking News: 19 મહિના બાદ સોશિયલ મીડિયા પર પરત ફર્યા MS Dhoni, ‘Coach Sahab…’ ગૌતમ ગંભીર માટે લખ્યો આ ખાસ સંદેશ
T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે ટીમ ઈન્ડિયા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને અનોખી રીતે અભિનંદન પાઠવ્યા, જેના કારણે તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
- Nishat
- Updated on: Mar 9, 2026
- 9:06 am
T20 WC Breaking : ન્યુઝીલેન્ડને હરાવી ભારત T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું, અમદાવાદમાં રચી દીધો ઈતિહાસ
ટીમ ઇન્ડિયા રેકોર્ડ ત્રીજીવાર T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડને ફરી એકવાર હારનો સામનો કર્યો હતો. ભારતની ટીમે અનેક રેકોર્ડ બનાવ્યા અને ઈતિહાસ રચી દીધો.
- Smit Chauhan
- Updated on: Mar 8, 2026
- 11:10 pm
T20 WC Breaking : સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર થયો આઉટ, 42 મહિના પછી આવો દિવસ જોયો
ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં, ભારતના ટોચના ક્રમે આક્રમક બેટિંગ કરી, માત્ર 15 ઓવરમાં 203 રન બનાવ્યા. જોકે, તે પછી થોડી વિકેટ પડી ગઈ, અને જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો, ત્યારે તે એકપણ રનનું યોગદાન ન આપી શક્યો.
- Smit Chauhan
- Updated on: Mar 8, 2026
- 9:59 pm
IND vs NZ T20 WC Final મેચમાં ત્રીજી ઓવરના ચોથા બોલ પર ન્યુઝીલેન્ડના ખેલાડીની એક ભૂલ અને અભિષેક શર્માએ મચાવી તબાહી, જુઓ
T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત-ન્યુઝીલેન્ડ મુકાબલામાં અભિષેક શર્માને મળેલ જીવનદાને મેચનો મોમેન્ટમ બદલી નાખ્યો. ડીપ સ્ક્વેર લેગ પર છોડવામાં આવેલ સરળ કેચ પછી, અભિષેકે માત્ર 18 બોલમાં આક્રમક અડધી સદી ફટકારી.
- Sagar Solanki
- Updated on: Mar 8, 2026
- 7:55 pm
T20 WC Breaking : ભારત-ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, મેચ વિનર ખેલાડી ટીમમાંથી બહાર, ચોંકાવનારો નિર્ણય
ભારતીય ટીમ બે વાર જીતીને ચોથી વખત ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં રમી રહી છે. ટીમ ઇન્ડિયા પાસે સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ટોસ ભારત હારી ગયું છે અને પહેલા બેટિંગ આવી છે.
- Smit Chauhan
- Updated on: Mar 8, 2026
- 7:02 pm
IND vs NZ T20 WC Final Live Score : ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું, ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું
India vs New Zealand T20 World Cup Final: ભારતે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. આ ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ ટાઇટલ છે. આ પહેલા ભારતે 2007 અને 2024 માં ટાઇટલ જીત્યું હતું.
- Smit Chauhan
- Updated on: Mar 8, 2026
- 11:08 pm
T20 WC Breaking : અભિષેક શર્મા-વરુણ ચક્રવર્તી પર લેવાયો મોટો નિર્ણય, આ 4 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ફાઈનલમાં નહીં રમે
T20 વર્લ્ડ કપના ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે. આ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા જે 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે તે નક્કી થઈ ગયા છે. અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી અંગે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. જનો ફાઈનલમાં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.
- Smit Chauhan
- Updated on: Mar 8, 2026
- 5:26 pm