AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. આઈપીએલની ફાઈનલ મેચ અને વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી પણ આ સ્ટેડિયમ બન્યુ છે. મોટેરામાં આવેલુ હોવાથી પહેલા આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમથી જાણીતુ હતુ. જો કે વર્ષ 2015માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યારૂબાદ તેને સંપૂર્ણપણે તોડીને તદ્દન નવુ જ અદ્યતન સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ અને ફેબ્રુઆરી 2020માં 800 કરોડના ખર્ચે નવુ બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

24 ફેબ્રુઆરી 2021ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ. આ સ્ટેડિયમમાં સૌપ્રથમવાર પિંક બોલનો ઉપયોગ 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં થયો હતો.

Read More

Breaking News: 19 મહિના બાદ સોશિયલ મીડિયા પર પરત ફર્યા MS Dhoni, ‘Coach Sahab…’ ગૌતમ ગંભીર માટે લખ્યો આ ખાસ સંદેશ

T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે ટીમ ઈન્ડિયા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને અનોખી રીતે અભિનંદન પાઠવ્યા, જેના કારણે તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

  • Nishat
  • Updated on: Mar 9, 2026
  • 9:06 am

T20 WC Breaking : ન્યુઝીલેન્ડને હરાવી ભારત T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું, અમદાવાદમાં રચી દીધો ઈતિહાસ

ટીમ ઇન્ડિયા રેકોર્ડ ત્રીજીવાર T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડને ફરી એકવાર હારનો સામનો કર્યો હતો. ભારતની ટીમે અનેક રેકોર્ડ બનાવ્યા અને ઈતિહાસ રચી દીધો.

T20 WC Breaking : સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર થયો આઉટ, 42 મહિના પછી આવો દિવસ જોયો

ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં, ભારતના ટોચના ક્રમે આક્રમક બેટિંગ કરી, માત્ર 15 ઓવરમાં 203 રન બનાવ્યા. જોકે, તે પછી થોડી વિકેટ પડી ગઈ, અને જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો, ત્યારે તે એકપણ રનનું યોગદાન ન આપી શક્યો.

IND vs NZ T20 WC Final મેચમાં ત્રીજી ઓવરના ચોથા બોલ પર ન્યુઝીલેન્ડના ખેલાડીની એક ભૂલ અને અભિષેક શર્માએ મચાવી તબાહી, જુઓ

T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત-ન્યુઝીલેન્ડ મુકાબલામાં અભિષેક શર્માને મળેલ જીવનદાને મેચનો મોમેન્ટમ બદલી નાખ્યો. ડીપ સ્ક્વેર લેગ પર છોડવામાં આવેલ સરળ કેચ પછી, અભિષેકે માત્ર 18 બોલમાં આક્રમક અડધી સદી ફટકારી.

T20 WC Breaking : ભારત-ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, મેચ વિનર ખેલાડી ટીમમાંથી બહાર, ચોંકાવનારો નિર્ણય

ભારતીય ટીમ બે વાર જીતીને ચોથી વખત ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં રમી રહી છે. ટીમ ઇન્ડિયા પાસે સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ટોસ ભારત હારી ગયું છે અને પહેલા બેટિંગ આવી છે.

IND vs NZ T20 WC Final Live Score : ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું, ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું

India vs New Zealand T20 World Cup Final: ભારતે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. આ ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ ટાઇટલ છે. આ પહેલા ભારતે 2007 અને 2024 માં ટાઇટલ જીત્યું હતું.

T20 WC Breaking : અભિષેક શર્મા-વરુણ ચક્રવર્તી પર લેવાયો મોટો નિર્ણય, આ 4 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ફાઈનલમાં નહીં રમે

T20 વર્લ્ડ કપના ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે. આ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા જે 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે તે નક્કી થઈ ગયા છે. અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી અંગે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. જનો ફાઈનલમાં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.

T20 WC Breaking : ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો “ગુજરાતી ગેમ પ્લાન”… આ ત્રણ ગુજ્જુ ક્રિકેટર ભારતને ત્રીજો વર્લ્ડ કપ જીતાડશે!

ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમ ત્રણ ગુજરાતીઓના દમ પર ત્રીજી વાર T20 વર્લ્ડ કપ જીતવા તૈયાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ત્રણ ગુજ્જુ ક્રિકેટર ભારતને સતત બીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવશે. ત્રણ ગુજરાતીઓ 11 કીવીઓ પર ભારે પડશે.

T20 WC Breaking : અમદાવાદમાં ધોનીની ધમાકેદાર એન્ટ્રી, ‘થાલા-થાલા’ના નાદથી ગુંજશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલને હવે થોડા જ કલાકો બાકી છે અને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થનારી આ ટક્કર પહેલા મહેન્દ્ર સિંહ ધોની શહેરમાં પહોંચતા જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયામાં ‘થાલા-થાલા’ના નાદ સાથેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઈનલ નિહાળવા દ્વારકાથી હાથમાં ત્રિરંગો લઈને પધાર્યા બાલકૃષ્ણ- જુઓ Video

અમાદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઈનલ આજે રમાવા જઈ રહી છે. દેશના ખૂણેખૂણેથી ક્રિકેટના ચાહકો આ મહામુકાબલો જોવા માટે આવી રહ્યા છે. ત્યારે આ મેચમાં દ્વારકાથી હાથમાં ત્રિરંગો લઈને ભગવાન શ્રીકૃષ્ણ પણ મેચ નિહાળવા પહોંચ્યા છે. 

T20 WC Breaking : અમદાવાદમાં હાઈ વૉલ્ટેજ ફાઇનલમાં 3 હજાર પોલીસકર્મી ખડેપગે તૈનાત, 7 PI, 91 PSI, હોમગાર્ડ સહિત 700 જવાનો રહેશે હાજર

અમદાવાદ શહેરમાં હાઈ વૉલ્ટેજ ફાઇનલ પહેલા પોલીસ કમિશનર જી એસ મલિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી. 8-DCP, 14-ACP સહીત 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે.

T20 WC Breaking : ભારત જીતે કે ન્યુઝીલેન્ડ, T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચાશે

T20 વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ આજે નક્કી થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે. આજે અનેક રેકોર્ડ પણ જોવા મળશે.

08 માર્ચના મહત્વના સમાચાર : ભાજપ કહે છે કેજરીવાલ ચોર છે, કોર્ટ કહે છે ઈમાનદાર છેઃ અરવિંદ કેજરીવાલ

આજે 08 માર્ચના રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

T20 WC Breaking : જો ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ હારી જાય તો તેને કેટલી રકમ મળશે?

T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સતત બીજી વખત અને રેકોર્ડ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય રાખશે. દરમિયાન, પાંચ વર્ષ પહેલા આ ટુર્નામેન્ટની ફાઇનલ હારી ગયેલી ન્યુઝીલેન્ડ પોતાનું પહેલું ટાઇટલ જીતવા માટે તમામ પ્રયાસો કરશે. પરંતુ જો ન્યુઝીલેન્ડ ફાઇનલ હારી જાય તો તેને કેટલા પૈસા મળશે? જાણો આ આર્ટીકલમાં.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયા બનશે ચેમ્પિયન ! T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે આ 4 સમીકરણો ઇતિહાસ બદલી શકે છે

ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. અલબત્ત, ન્યુઝીલેન્ડ ક્યારેય T20 વર્લ્ડ કપમાં ભારત સામે હાર્યું નથી. પરંતુ અમદાવાદમાં ઇતિહાસ બદલાઈ શકે છે. આ સિવાય 4 એવા સમીકરણો છે જેનાથી ભારતનું ચેમ્પિયનન બનવાનું નિશ્ચિત લાગી રહ્યું છે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">