AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. આઈપીએલની ફાઈનલ મેચ અને વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી પણ આ સ્ટેડિયમ બન્યુ છે. મોટેરામાં આવેલુ હોવાથી પહેલા આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમથી જાણીતુ હતુ. જો કે વર્ષ 2015માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યારૂબાદ તેને સંપૂર્ણપણે તોડીને તદ્દન નવુ જ અદ્યતન સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ અને ફેબ્રુઆરી 2020માં 800 કરોડના ખર્ચે નવુ બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

24 ફેબ્રુઆરી 2021ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ. આ સ્ટેડિયમમાં સૌપ્રથમવાર પિંક બોલનો ઉપયોગ 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં થયો હતો.

Read More

Breaking News : કોમનવેલ્થની યજમાની માટે તૈયાર અમદાવાદ હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગ્યું

આજકાલ 2036 ઓલિમ્પિકની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ગુજરાતની મુલાકાતે લેશે. હવે અમદાવાદની નજર 2036 ઓલિમ્પિક પર છે.

છગ્ગાની સુનામી! પંજાબ કિંગ્સના બેટ્સમેને મોદી સ્ટેડિયમમાં બોલરોને આડેહાથ લીધા, ત્રીજી સૌથી ઝડપી 150 રનની ઇનિંગ રમી

06 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં PBKS ના સ્ટાર બેટ્સમેને પુડુચેરીના બોલરોને આડેહાથ લીધા હતા. PBKS ના આ બેટ્સમેને માત્ર 84 બોલમાં અણનમ 162 રન બનાવ્યા હતા.

Virat – Rohit Match, Vijay Hazare Trophy 2025: વિરાટ-રોહિત શર્માની મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો? જાણો

Virat Kohli- Rohit Sharma Match : વિજય હજારે ટ્રોફી 2025-26માં રોહિત શર્મા અને વિરાટ કોહલીની મેચ જો તમે ટીવી પર લાઈવ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો. તેના વિશે આપણે વિસ્તારથી જાણીએ.

25 બોલમાં 10 છગ્ગા-ચોગ્ગા … હાર્દિક પંડ્યાની રેકોર્ડબ્રેક અડધી સદી, અભિષેક શર્માને પાછળ છોડી દીધો

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રેકોર્ડબ્રેક અડધી સદી ફટકારી. તેણે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની અંતિમ મેચમાં બોલરોને ધોઈ નાખ્યા, અને ખાસ રેન્કિંગમાં અભિષેક શર્માને પાછળ છોડી દીધો.

IND vs SA: શુભમન ગિલ બહાર, આ બે ખેલાડીઓ પણ બહાર, ગંભીર-સૂર્યાએ લીધો મોટો નિર્ણય

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની અંતિમ મેચ માટે ટીમ ઈન્ડિયાએ ત્રણ ફેરફાર કર્યા. છેલ્લી મેચની જીતના હીરો રહેલા બે ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા. શુભમન ગિલ ઈજાને કારણે બહાર થઈ ગયો.

IND vs WI, Playing 11 : કુલદીપ યાદવ 347 દિવસ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો, વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની આવી છે પ્લેઈંગ 11

India vs West Indies, 1st Test, Playing 11 : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંન્ને ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવન પણ જાહેર કરી દીધી છે.

Team India : એશિયા કપ બાદ, ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક્શનમાં જોવા મળશે

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની શરુઆત 2 ઓક્ટોમ્બરથી થઈ રહી છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હેડ કોચ દુબઈથી સીધો અમદાવાદ પહોંચ્યો છે.

Gautam Gambhir VIDEO : એશિયા કપ જીત્યા બાદ દુબઈથી સીધા અમદાવાદ પહોંચ્યા ગૌતમ ગંભીર, જુઓ વીડિયો

India vs West Indies 2025 : ગૌતમ ગંભીરની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ પહેલી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી ત્યારબાદ એશિયા કપ જીત્યો હતો. હવે આગામી મિશનની તૈયારી શરુ કરી છે. જેના માટે હેડ કોચ દુબઈથી સીધો અમદાવાદ પહોંચ્યો હતો.

PM મોદીના જન્મ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબેરોય પહોચ્યાં બ્લડ ડોનેટ કરવા , જુઓ-Video

વડાપ્રધાનના જન્મ દિવસ નીમિતે આજે દેશભરમાં ઘણા કાર્યો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ રક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી સ્ટેડિયમમાં આશરે એક લાખ લોકો રક્તદાન કરશે

Breaking News : T20 વર્લ્ડ કપ 2026ની તારીખ આવી સામે, અમદાવાદમાં યોજાશે ફાઈનલ

T20 વર્લ્ડ કપ 2026 ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકાના યજમાનીમાં રમાશે, જેના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સમયમર્યાદા નક્કી કરી છે. આ ટુર્નામેન્ટ ફેબ્રુઆરીમાં શરૂ થશે. અને ખાસ વાત એ છે કે ફાઈનલ ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

RCB vs PBKS : 10 મી ઓવરના ચોથા બોલે કેપ્ટન શ્રેયસ ઐયરની એક ભૂલ.. અને IPL ફાઇનલનો કપ થઈ ગયો RCB ને નામ

IPL 2025ની ફાઇનલમાં RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. શ્રેયસ ઐયરે ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ફાઇનલમાં પણ પંજાબની આશા હતી. પરંતુ કેપ્ટનની એક ભૂલને કારણે પંજાબે હારનો સામનો કરવો પડ્યો..

IPL Final : પહેલા ભૂલ કરી… હાથ જોડીને માફી માંગી, પછી RCBનો ખેલાડી આવી રીતે બન્યો હીરો, જુઓ

IPL 2025 ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ સામે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરી અને 190 રન બનાવ્યા, જે શ્રેયસ ઐયરની મજબૂત ટીમ માટે બહુ મોટો નહોતો લાગતો. પરંતુ તેમ છતાં, તેને રોકવા માટે, બેંગ્લોરે સારી બોલિંગની સાથે સાથે સારી ફિલ્ડિંગની પણ જરૂર હતી.

Breaking News : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025 ચેમ્પિયન, કિંગ કોહલીનું સપનું થયું સાકાર

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 17 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. છેલ્લા 17 વર્ષથી ઘણી વખત હાર અને મજાકનો સામનો કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આખરે પહેલીવાર ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે.

IPL 2025 : ફાઈનલમાં ગુંજ્યું ઓપરેશન સિંદૂર, ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સેનાને ખાસ સલામી આપવામાં આવી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ક્લોઝિંગ સેરેમની ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડ ગાયક શંકર મહાદેવને દેશભક્તિના ગીતો ગાઈને બધાને ઉત્સાહથી ભરી દીધા. આ દરમિયાન આખા સ્ટેડિયમમાં એક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.

Breaking News : IPL ફાઈનલમાં પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, RCB પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટક્કર પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમ ખાતે બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">