AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. આઈપીએલની ફાઈનલ મેચ અને વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી પણ આ સ્ટેડિયમ બન્યુ છે. મોટેરામાં આવેલુ હોવાથી પહેલા આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમથી જાણીતુ હતુ. જો કે વર્ષ 2015માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યારૂબાદ તેને સંપૂર્ણપણે તોડીને તદ્દન નવુ જ અદ્યતન સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ અને ફેબ્રુઆરી 2020માં 800 કરોડના ખર્ચે નવુ બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

24 ફેબ્રુઆરી 2021ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ. આ સ્ટેડિયમમાં સૌપ્રથમવાર પિંક બોલનો ઉપયોગ 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં થયો હતો.

Read More

T20 WC Breaking : ભારત-ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચની ટિકિટની કિંમત કેટલી છે ? જાણો બુકિંગથી લઈ સ્ટેડિયમમાં એન્ટ્રી સુધીની સંપૂર્ણ માહિતી

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને ટિકિટ બુકિંગથી લઈને સ્ટેડિયમ એન્ટ્રીના નિયમો વિશે લોકો માહિતી શોધી રહ્યા છે. તમામ સવાલોના જવાબ મળશે આ આર્ટીકલમાં.

T20 World Cup Breaking News : ટી20 વર્લ્ડકપની ફાઇનલ પહેલા અમદાવાદના એરફેરમાં તોતીંગ વધારો, ટીકીટ 35 થી 40 હજાર સુધી

IND vs NZ Final, T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ આમને-સામને આવશે.

T20 WC Breaking : જો ભારત-ન્યુઝીલેન્ડ ફાઇનલ રદ થાય, તો ચેમ્પિયનનો તાજ કોને પહેરાવવામાં આવશે? જાણો શું છે ICC નો નિયમ

T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે. પરંતુ જો આ મેચ રદ થાય તો શું થશે?

Breaking News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં હોટલોના ભાવ આસમાને, જુઓ વીડિયો

T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચને પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. જેને લઈ અમદાવાદની હોટલો સહિત અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં પણ વધારો થયો છે.

T20 WC Breaking : વર્લ્ડકપ જીતનારી ટીમને કેમ આપવામાં આવે છે નકલી ટ્રોફી, કારણ જાણો

જ્યારે કોઈ પણ ટીમ જીતે છે. તો તેને ટ્રોફી આપવામાં આવે છે.આ ટ્રોફી સાથે તમામ ખેલાડીઓ ટ્રોફી સાથે ફોટો પણ ક્લિક કરે છે. પરંતુ જીત પછી જે ટ્રોફી ઘરે લઈ જાય છે. તે રિયલમાં રેપ્લિકા હોય છે.

T20 WC Breaking : T20 World Cup 2026ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો સ્ટેડિયમની રસપ્રદ વાતો

Icc cricket T20 WC Breaking : ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મિશેલ સેન્ટનરની આગેવાની હેઠળની ટીમે પ્રથમ સેમિફાઇનલમાં વર્લ્ડ કપ રનર્સ-અપ સાઉથ આફ્રિકાને નવ વિકેટથી હરાવીને બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.ICC મેન્સ T20 વર્લ્ડ કપ2026ની ફાઇનલ 8 માર્ચ 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલનો રસ્તો ‘અમદાવાદ’ થઈને જશે, જંગ સાંજે પણ બપોરની મેચમાં છુપાયેલું છે ભારતનું ‘ભવિષ્ય’

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026માં સુપર 8નો મુકાબલો 26 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે આવતીકાલના રોજ રમાશે. જો કે, આ મેચ દરમિયાન ભારતીય ચાહકોની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હશે.

હાર બાદ સૂર્યાનું રૌદ્ર સ્વરૂપ : શું આ એક ખેલાડીના કારણે તૂટ્યું ભારતનું વિજય સપનું

શું ભારતની હાર માટે અભિષેક શર્મા જવાબદાર છે? કે પછી પાવરપ્લેમાં પડેલી વિકેટો? 187 રનનો પીછો કરવામાં ક્યાં થાપ ખાઈ ગઈ ટીમ ઇન્ડિયા ?

T20 WC 2026 Breaking News: ભારતને સેમિફાઇનલ માટે ટિકિટ મેળવવી મુશ્કેલ! SA સામે 76 રને હાર પછી હવે શું શક્યતા છે?

ભારતને સેમિફાઇનલ માટે હજુ પણ તક છે, પરંતુ તેને બાકી બંને મેચ જીતવી જરૂરી છે અને નેટ રન રેટ કે બીજી ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેશે. વાચો સમગ્ર વિશ્લેષણ!

  • Nishat
  • Updated on: Feb 23, 2026
  • 8:06 am

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનો પરાજય, 1200 દિવસના વર્ચસ્વનો અંત, T20 વર્લ્ડ કપમાં પહેલી હાર

T20 વર્લ્ડ કપ 2026 માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની મોટી હાર થઈ હતી. લગભગ સાડા ત્રણ વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં અને લગભગ અઢી વર્ષ પછી કોઈપણ ICC ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો આ પહેલો પરાજય છે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાએ વાઈસ કેપ્ટન અક્ષર પટેલને ફરી ડ્રોપ કર્યો, પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં

T20 વર્લ્ડ કપ 2026, સુપર 8 મેચ: ભારત અને દક્ષિણ આફ્રિકા સુપર 8 માં આમને-સામને. બંને ટીમો લીગ સ્ટેજમાં અજેય રહી. બંને ટીમોએ તેમના પ્લેઇંગ ઇલેવનમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા સામેની મેચ સુપર 8 મેચ પહેલા અભિષેક શર્માએ યુવરાજ સિંહ પાસેથી લીધો ગુરુમંત્ર

T20 વર્લ્ડ કપમાં સતત ત્રણ મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ અભિષેક શર્મા દબાણમાં છે. સુપર 8 ની મહત્વની મેચ પહેલા તેણે પોતાના માર્ગદર્શક યુવરાજ સિંહને મળીને વાતચીત કરી. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે બધાની નજર આફ્રિકા સામેની મેચ પર છે.

IND vs SA T20 WC Live Score : સુપર 8 માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન

India vs South Africa T20 world Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026માં સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાના 188 રનની સામે ભારત ફક્ત 111 રન જ બનાવી શક્યું.

Suryakumar Yadav: કોણ છે જે સૂર્યકુમાર યાદવ માટે 6 કલાક તૈયાર થઈ ને આવે છે ? જુઓ Video

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપની સુપર 8 મેચ પહેલાં અમદાવાદમાં એક અનોખા સુપરફૅનને મળ્યા. આ ચાહક સૂર્યા માટે 6 કલાક બોડી પેઇન્ટિંગ કરાવે છે, જે જોઈને સૂર્યકુમાર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

T20 WC Breaking : સુપર 8 માં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ, પિચ અને હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ

સુપર 8 રાઉન્ડમાં ભારત-દક્ષિણ આફ્રિકા મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતે ગ્રુપ સ્ટેજમાં છેલ્લી મેચ અહીં રમી હતી. તેથી, ભારતને આ પિચનો સારો ખ્યાલ છે. જાણો આ મેચમાં પિચ કેવી હશે?

બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
g clip-path="url(#clip0_868_265)">