AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પસ્તાવો થાય તે પહેલા ચેતી જજો! તમારી આ 3 આદત હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધારી શકે છે

આજના દોડધામભર્યા જીવનમાં હાર્ટ એટેક અને હૃદયરોગના કિસ્સાઓ જે રીતે વધી રહ્યા છે, તેણે હેલ્થ એક્સપર્ટ્સને પણ ચિંતામાં મૂકી દીધા છે. આપણે ખાવા-પીવા અને કસરતનું તો ધ્યાન રાખીએ છીએ પણ શું તમે જાણો છો કે, તમારી રાતની કેટલીક આદતો હૃદય માટે કેટલી ખતરનાક બની શકે છે?

| Updated on: Apr 15, 2026 | 6:29 PM
Share
ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ડાયટ પ્લાન અને તણાવ સહિતના ઘણા પરિબળો હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે, હેલ્થ એક્સપર્ટ્સ જીવનશૈલીને સ્વસ્થ રાખવાની સલાહ આપે છે. એવામાં કેટલીક ખરાબ આદતો પણ છે કે, જે તમારા હાર્ટ હેલ્થને ખરાબ રીતે અસર કરી શકે છે. જો તમે પણ રાત્રે આ પ્રકારની આદતો ફોલો કરો છો, તો તમારે અત્યારથી જ તેમાં સુધારો કરવાનો પ્રયાસ શરૂ કરી દેવો જોઈએ, નહીં તો પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે.

ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ડાયટ પ્લાન અને તણાવ સહિતના ઘણા પરિબળો હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે, હેલ્થ એક્સપર્ટ્સ જીવનશૈલીને સ્વસ્થ રાખવાની સલાહ આપે છે. એવામાં કેટલીક ખરાબ આદતો પણ છે કે, જે તમારા હાર્ટ હેલ્થને ખરાબ રીતે અસર કરી શકે છે. જો તમે પણ રાત્રે આ પ્રકારની આદતો ફોલો કરો છો, તો તમારે અત્યારથી જ તેમાં સુધારો કરવાનો પ્રયાસ શરૂ કરી દેવો જોઈએ, નહીં તો પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે.

1 / 5
ઘણા લોકો પથારીમાં સૂઈ તો જાય છે પરંતુ આંખો બંધ કરીને ઊંઘવાને બદલે ફોન સ્ક્રોલ કરતા રહે છે. ફોન સ્ક્રોલ કરતાં-કરતાં ઘણીવાર સૂવામાં મોડું થઈ જાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, મોડી રાત સુધી જાગવાની આદત હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. આથી, આજથી જ રાત્રે ફોન વાપરવાની આદત છોડી દો અને સમયસર સૂવાનું શરૂ કરી દો.

ઘણા લોકો પથારીમાં સૂઈ તો જાય છે પરંતુ આંખો બંધ કરીને ઊંઘવાને બદલે ફોન સ્ક્રોલ કરતા રહે છે. ફોન સ્ક્રોલ કરતાં-કરતાં ઘણીવાર સૂવામાં મોડું થઈ જાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, મોડી રાત સુધી જાગવાની આદત હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. આથી, આજથી જ રાત્રે ફોન વાપરવાની આદત છોડી દો અને સમયસર સૂવાનું શરૂ કરી દો.

2 / 5
જો તમે રાત્રે વારંવાર 6 કલાકથી ઓછી ઊંઘ લો છો અથવા નિયમિતપણે 7-8 કલાકની ગાઢ ઊંઘ નથી લઈ શકતા, તો હૃદય સંબંધિત ગંભીર અને જીવલેણ બીમારીઓનું જોખમ વધી શકે છે. સમય રહેતા તમારે પણ ઊંઘને હળવાશથી લેવાની આદત સુધારી લેવી જોઈએ.

જો તમે રાત્રે વારંવાર 6 કલાકથી ઓછી ઊંઘ લો છો અથવા નિયમિતપણે 7-8 કલાકની ગાઢ ઊંઘ નથી લઈ શકતા, તો હૃદય સંબંધિત ગંભીર અને જીવલેણ બીમારીઓનું જોખમ વધી શકે છે. સમય રહેતા તમારે પણ ઊંઘને હળવાશથી લેવાની આદત સુધારી લેવી જોઈએ.

3 / 5
તમને જણાવી દઈએ કે, હાર્ટ હેલ્થને મજબૂત રાખવા માટે 7-8 કલાકની ઊંઘ પૂરી કરવી અને ઊંઘની ગુણવત્તા સુધારવી ખૂબ જ જરૂરી છે. બીજું કે, શું તમે વારંવાર મોડી રાત્રે ડિનર કરો છો? જો હા, તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ આદતના કારણે તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

તમને જણાવી દઈએ કે, હાર્ટ હેલ્થને મજબૂત રાખવા માટે 7-8 કલાકની ઊંઘ પૂરી કરવી અને ઊંઘની ગુણવત્તા સુધારવી ખૂબ જ જરૂરી છે. બીજું કે, શું તમે વારંવાર મોડી રાત્રે ડિનર કરો છો? જો હા, તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ આદતના કારણે તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

4 / 5
આ સિવાય રાત્રે ભારે, તેલવાળો કે મીઠો ખોરાક ખાવાથી બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલ વધી શકે છે. આના કારણે માત્ર હૃદયના ધબકારા પર જ નહીં પરંતુ ધમનીઓ (Arteries) પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

આ સિવાય રાત્રે ભારે, તેલવાળો કે મીઠો ખોરાક ખાવાથી બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલ વધી શકે છે. આના કારણે માત્ર હૃદયના ધબકારા પર જ નહીં પરંતુ ધમનીઓ (Arteries) પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

કેસરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેમ છે ‘વરદાન’? સવારે ખાલી પેટ આ પીણું પીવાના ફાયદા જાણીને ચોંકી જશો

Follow Us
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
g clip-path="url(#clip0_868_265)">