AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: શુભમન ગિલે આ ખેલાડી માટે છોડ્યા કરોડો રૂપિયા, આપ્યું મોટું બલિદાન

IPL 2025ના રિટેન્શન પહેલાના મોટા સમાચાર એ છે કે ગુજરાત ટાઈટન્સ શુભમન ગિલ અને રાશિદ ખાન બંનેને રિટેન કરશે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલ એક ખેલાડી માટે કરોડો રૂપિયા છોડવા તૈયાર છે, જાણો શું છે મામલો.

| Updated on: Oct 29, 2024 | 8:30 PM
Share
એક તરફ દરેક ખેલાડી કરોડો રૂપિયા કમાવવા માંગે છે તો બીજી તરફ એક એવો ખેલાડી છે જે પોતાની ટીમ માટે કરોડો રૂપિયા છોડવા માટે તૈયાર છે. અમે વાત કરી રહ્યા છીએ શુભમન ગિલની, જેણે IPL 2025 પહેલા જોરદાર બલિદાન આપ્યું છે.

એક તરફ દરેક ખેલાડી કરોડો રૂપિયા કમાવવા માંગે છે તો બીજી તરફ એક એવો ખેલાડી છે જે પોતાની ટીમ માટે કરોડો રૂપિયા છોડવા માટે તૈયાર છે. અમે વાત કરી રહ્યા છીએ શુભમન ગિલની, જેણે IPL 2025 પહેલા જોરદાર બલિદાન આપ્યું છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઈટન્સ ટીમ રાશિદ ખાન અને શુભમન ગિલ બંનેને રિટેન કરવા જઈ રહી છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે રિટેન થનાર પ્રથમ ખેલાડી શુભમન ગિલ નહીં પરંતુ રાશિદ ખાન હશે. શુભમન ગિલ ટીમનો સુકાની છે, પરંતુ તેમ છતાં તે રાશિદ બાદ નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં રહેવા તૈયાર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઈટન્સ ટીમ રાશિદ ખાન અને શુભમન ગિલ બંનેને રિટેન કરવા જઈ રહી છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે રિટેન થનાર પ્રથમ ખેલાડી શુભમન ગિલ નહીં પરંતુ રાશિદ ખાન હશે. શુભમન ગિલ ટીમનો સુકાની છે, પરંતુ તેમ છતાં તે રાશિદ બાદ નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં રહેવા તૈયાર છે.

2 / 5
શુભમન ગિલ બીજા નંબર પર રિટેન થવા માટે તૈયાર છે, તે પોતાનામાં મોટી વાત છે. વાસ્તવમાં આ ખેલાડી ટીમ ઈન્ડિયાનું મોટું નામ બની ગયો છે. તેને આગામી T20 અને ODI કેપ્ટન માનવામાં આવે છે. તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. વર્તમાન ખેલાડીઓમાં ગિલની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ છે, પરંતુ તેમ છતાં તે નંબર 2 પર રિટેન રહેવા તૈયાર થયો છે.

શુભમન ગિલ બીજા નંબર પર રિટેન થવા માટે તૈયાર છે, તે પોતાનામાં મોટી વાત છે. વાસ્તવમાં આ ખેલાડી ટીમ ઈન્ડિયાનું મોટું નામ બની ગયો છે. તેને આગામી T20 અને ODI કેપ્ટન માનવામાં આવે છે. તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. વર્તમાન ખેલાડીઓમાં ગિલની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ છે, પરંતુ તેમ છતાં તે નંબર 2 પર રિટેન રહેવા તૈયાર થયો છે.

3 / 5
હવે શુભમન નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં યથાવત રહેશે, તેનો અર્થ એ પણ છે કે શુભમનને રાશિદ ખાન કરતા ઓછા રૂપિયા મળશે. IPL રિટેન્શનના નિયમો અનુસાર, પહેલા રિટેન કરાયેલા ખેલાડીને 18 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા રિટેન ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે.

હવે શુભમન નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં યથાવત રહેશે, તેનો અર્થ એ પણ છે કે શુભમનને રાશિદ ખાન કરતા ઓછા રૂપિયા મળશે. IPL રિટેન્શનના નિયમો અનુસાર, પહેલા રિટેન કરાયેલા ખેલાડીને 18 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા રિટેન ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે.

4 / 5
શુભમન ગિલના આ નિર્ણયને ચાહકો સલામ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે ગિલે ટીમ માટે પોતાના અહંકારને સામે આવવા દીધો નથી, જે ભાગ્યે જ જોવા મળે છે. ગિલ એ પણ જાણે છે કે ગુજરાત ટાઈન્સનો સૌથી મોટો મેચ વિનર જો કોઈ હોય તો તે રાશિદ ખાન છે. જો રાશિદ ખાન ગુજરાતની ટીમમાં નહીં હોય તો આ ટીમનું સંતુલન બગડી શકે છે. આ જ કારણ છે કે એવા અહેવાલો હતા કે જો ગિલને નંબર વન પર જાળવી રાખવામાં આવે છે તો રાશિદ ખાન હરાજીમાં જઈ શકે છે. હવે ગિલે આ સમાચારોનો અંત લાવી દીધો છે. (All Photo Credit : PTI/Getty)

શુભમન ગિલના આ નિર્ણયને ચાહકો સલામ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે ગિલે ટીમ માટે પોતાના અહંકારને સામે આવવા દીધો નથી, જે ભાગ્યે જ જોવા મળે છે. ગિલ એ પણ જાણે છે કે ગુજરાત ટાઈન્સનો સૌથી મોટો મેચ વિનર જો કોઈ હોય તો તે રાશિદ ખાન છે. જો રાશિદ ખાન ગુજરાતની ટીમમાં નહીં હોય તો આ ટીમનું સંતુલન બગડી શકે છે. આ જ કારણ છે કે એવા અહેવાલો હતા કે જો ગિલને નંબર વન પર જાળવી રાખવામાં આવે છે તો રાશિદ ખાન હરાજીમાં જઈ શકે છે. હવે ગિલે આ સમાચારોનો અંત લાવી દીધો છે. (All Photo Credit : PTI/Getty)

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">