ફિટનેસ મજાક બની ગઈ ! કેએલ રાહુલ ફિટ કે અનફિટ, આટલી મૂંઝવણ કેમ છે?

કેએલ રાહુલ ચોથી ટેસ્ટ મેચમાંથી પણ બહાર છે, તેણે આ સિરીઝમાં માત્ર એક જ મેચ રમી છે. તે ત્રીજી મેચમાં જ વાપસી કરશે તેવી અપેક્ષા હતી પરંતુ તેમ ના થયું. બાદમાં એવા અહેવાલો હતા કે રાહુલ રાંચી ટેસ્ટમાં રમશે પરંતુ હવે ફરી તે ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે એવા સમાચાર સામે આવી રહ્યા છે.

| Updated on: Feb 21, 2024 | 5:12 PM
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. હવે 23 ફેબ્રુઆરીથી ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. પરંતુ આ સમગ્ર શ્રેણીની શરૂઆતથી ટીમ ઈન્ડિયા સાથે જે મુદ્દો ચાલી રહ્યો છે તે ખેલાડીઓની ફિટનેસ સાથે જોડાયેલો છે. ક્યારેક કોઈ અનફિટ થઈ રહ્યું છે તો ક્યારેક કોઈ ઈજાગ્રસ્ત થઈ રહ્યું છે અને આ જ મુદ્દો સમગ્ર શ્રેણી દરમિયાન કેએલ રાહુલ સાથે રહ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. હવે 23 ફેબ્રુઆરીથી ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. પરંતુ આ સમગ્ર શ્રેણીની શરૂઆતથી ટીમ ઈન્ડિયા સાથે જે મુદ્દો ચાલી રહ્યો છે તે ખેલાડીઓની ફિટનેસ સાથે જોડાયેલો છે. ક્યારેક કોઈ અનફિટ થઈ રહ્યું છે તો ક્યારેક કોઈ ઈજાગ્રસ્ત થઈ રહ્યું છે અને આ જ મુદ્દો સમગ્ર શ્રેણી દરમિયાન કેએલ રાહુલ સાથે રહ્યો છે.

1 / 5
કેએલ રાહુલ હૈદરાબાદમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યો હતો, પરંતુ તે બીજી મેચથી અનફિટ હતો. તેને બેંગલુરુમાં NCA મોકલવામાં આવ્યો હતો. કારણ કે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે લાંબું અંતર હતું, દરેકને આશા હતી કે તે ત્યાં સુધીમાં ફિટ થઈ જશે. કેપ્ટન રોહિત શર્માએ પણ આવું જ નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ BCCIનું નિવેદન આવ્યું કે કેએલ રાહુલ 90 ટકા ફિટ છે.

કેએલ રાહુલ હૈદરાબાદમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યો હતો, પરંતુ તે બીજી મેચથી અનફિટ હતો. તેને બેંગલુરુમાં NCA મોકલવામાં આવ્યો હતો. કારણ કે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે લાંબું અંતર હતું, દરેકને આશા હતી કે તે ત્યાં સુધીમાં ફિટ થઈ જશે. કેપ્ટન રોહિત શર્માએ પણ આવું જ નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ BCCIનું નિવેદન આવ્યું કે કેએલ રાહુલ 90 ટકા ફિટ છે.

2 / 5
પરંતુ કેએલ રાહુલ ત્રીજી મેચમાં રમી શક્યો ન હતો, હવે જ્યારે રાંચીની મેચનો વારો આવ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે કેએલ રાહુલની વાપસી નિશ્ચિત છે. આવી તૈયારીઓ પણ કરવામાં આવી રહી હતી, પરંતુ ફરી એક વાર કેએલ રાહુલ ચોથી મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. સવાલ એ છે કે જો કેએલ રાહુલ મેચ ફીટ ન હતો તો BCCI કેવી રીતે કહી રહ્યું હતું કે તે 90 ટકા ફિટ છે.

પરંતુ કેએલ રાહુલ ત્રીજી મેચમાં રમી શક્યો ન હતો, હવે જ્યારે રાંચીની મેચનો વારો આવ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે કેએલ રાહુલની વાપસી નિશ્ચિત છે. આવી તૈયારીઓ પણ કરવામાં આવી રહી હતી, પરંતુ ફરી એક વાર કેએલ રાહુલ ચોથી મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. સવાલ એ છે કે જો કેએલ રાહુલ મેચ ફીટ ન હતો તો BCCI કેવી રીતે કહી રહ્યું હતું કે તે 90 ટકા ફિટ છે.

3 / 5
જે રીતે વસ્તુઓ આગળ વધી છે, એવું લાગે છે કે કેએલ રાહુલ કદાચ આખી સીરિઝ નહીં રમે અને તેનું પુનરાગમન ફક્ત આઈપીએલ 2024માં જ શક્ય બની શકે છે. કારણ કે હવે ટેસ્ટ સીરિઝ ખતમ થવામાં માત્ર 15 દિવસ બાકી છે, જ્યારે IPLને પણ માત્ર એક મહિનાનો સમય બાકી છે. જોકે, આશા હજુ પણ જીવંત છે કે કેએલ રાહુલ પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે.

જે રીતે વસ્તુઓ આગળ વધી છે, એવું લાગે છે કે કેએલ રાહુલ કદાચ આખી સીરિઝ નહીં રમે અને તેનું પુનરાગમન ફક્ત આઈપીએલ 2024માં જ શક્ય બની શકે છે. કારણ કે હવે ટેસ્ટ સીરિઝ ખતમ થવામાં માત્ર 15 દિવસ બાકી છે, જ્યારે IPLને પણ માત્ર એક મહિનાનો સમય બાકી છે. જોકે, આશા હજુ પણ જીવંત છે કે કેએલ રાહુલ પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે.

4 / 5
ટીમ ઈન્ડિયાએ વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને પણ ચોથી ટેસ્ટમાં આરામ આપ્યો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્લેઈંગ-11 કેવો રહેશે. કારણ કે અહીં ન તો બુમરાહ છે અને ન તો કેએલ રાહુલ.

ટીમ ઈન્ડિયાએ વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને પણ ચોથી ટેસ્ટમાં આરામ આપ્યો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્લેઈંગ-11 કેવો રહેશે. કારણ કે અહીં ન તો બુમરાહ છે અને ન તો કેએલ રાહુલ.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">