AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ Champions Trophy 2025 Final : આજે વિરાટ કોહલીને મળશે 17 વર્ષની મહેનતનું ફળ

ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે ખુબ ખાસ રહેવાની છે. એક ખાસ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લેશે. જેમાં ભારત તરફથી અત્યારસુધી સચિન તેડુલકરનું નામ સામેલ છે.

| Updated on: Mar 09, 2025 | 9:48 AM
Share
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચ રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ મજબૂત દાવેદાર છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચ રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ મજબૂત દાવેદાર છે.

1 / 5
ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચ આજે 9 માર્ચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે ખુબ ખાસ રહેશે. આ મેચ રમતાં જ વિરાટ કોહલી અનેક મોટા રેકોર્ડ તોડશે.

ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચ આજે 9 માર્ચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે ખુબ ખાસ રહેશે. આ મેચ રમતાં જ વિરાટ કોહલી અનેક મોટા રેકોર્ડ તોડશે.

2 / 5
વિરાટ કોહલીએ 2008માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. ત્યારથી લઈ અત્યારસુધી ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વનો ખેલાડી રહ્યો છે.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર આ મેચ તેના કરિયરની 550મી ઈન્ટરનેશનલ મેચ હશે. આટલી મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી બનશે. આ પહેલા સચિન તેંડુલકરે તેના કરિયરમાં કુલ 664 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

વિરાટ કોહલીએ 2008માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. ત્યારથી લઈ અત્યારસુધી ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વનો ખેલાડી રહ્યો છે.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર આ મેચ તેના કરિયરની 550મી ઈન્ટરનેશનલ મેચ હશે. આટલી મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી બનશે. આ પહેલા સચિન તેંડુલકરે તેના કરિયરમાં કુલ 664 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

3 / 5
વિરાટ કોહલીએ 2008માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. ત્યારથી લઈ અત્યારસુધી ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વનો ખેલાડી રહ્યો છે.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર આ મેચ તેના કરિયરની 550મી ઈન્ટરનેશનલ મેચ હશે. આટલી મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી બનશે. આ પહેલા સચિન તેંડુલકરે તેના કરિયરમાં કુલ 664 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

વિરાટ કોહલીએ 2008માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. ત્યારથી લઈ અત્યારસુધી ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વનો ખેલાડી રહ્યો છે.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર આ મેચ તેના કરિયરની 550મી ઈન્ટરનેશનલ મેચ હશે. આટલી મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી બનશે. આ પહેલા સચિન તેંડુલકરે તેના કરિયરમાં કુલ 664 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

4 / 5
વિરાટ કોહલી આજે અનેક મોટા રેકોર્ડ તોડી પોતાના નામે નવા રેકોર્ડ કરી છે.બીજી તરફ વિરાટ પણ આ વખતે ગોલ્ડન બેટની રેસમાં છે. આ માટે તેણે ફાઇનલમાં મોટી ઇનિંગ્સ રમવી પડશે, જેથી તે અન્ય બેટ્સમેનોથી આગળ નીકળી શકે.

વિરાટ કોહલી આજે અનેક મોટા રેકોર્ડ તોડી પોતાના નામે નવા રેકોર્ડ કરી છે.બીજી તરફ વિરાટ પણ આ વખતે ગોલ્ડન બેટની રેસમાં છે. આ માટે તેણે ફાઇનલમાં મોટી ઇનિંગ્સ રમવી પડશે, જેથી તે અન્ય બેટ્સમેનોથી આગળ નીકળી શકે.

5 / 5

ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">