AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંજુ સેમસન બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન ? T20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન બાદ ઉઠી માંગ

T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને ખિતાબ અપાવનાર સંજુ સેમસન હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવતાં તેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો હતો. હવે ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે ભવિષ્યમાં તે ભારતની T20 ટીમનું નેતૃત્વ કરી શકે છે કે નહીં.

| Updated on: Mar 10, 2026 | 4:03 PM
Share
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની પ્રશંસા થઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા સંજુ સેમસનની થઈ રહી છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ અને સતત સારા પ્રદર્શનથી તેણે ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની પ્રશંસા થઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા સંજુ સેમસનની થઈ રહી છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ અને સતત સારા પ્રદર્શનથી તેણે ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

1 / 7
સંજુ સેમસનના આ પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે તેને ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન તરીકે જોવાની ચર્ચા શરૂ થઈ છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માને છે કે સંજુ પાસે ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે અને ભવિષ્યમાં તે આ જવાબદારી સંભાળી શકે છે.

સંજુ સેમસનના આ પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે તેને ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન તરીકે જોવાની ચર્ચા શરૂ થઈ છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માને છે કે સંજુ પાસે ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે અને ભવિષ્યમાં તે આ જવાબદારી સંભાળી શકે છે.

2 / 7
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ સંજુ સેમસનને કેપ્ટનશીપ માટે યોગ્ય ગણાવ્યો છે. તેના મતે સારો કેપ્ટન એ હોય છે જેને રમતની ઊંડી સમજ હોય અને જે ખેલાડીઓની પરિસ્થિતિને સારી રીતે સમજી શકે. કૈફે જણાવ્યું કે સંજુ સેમસન પાસે આ તમામ ગુણો છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ સંજુ સેમસનને કેપ્ટનશીપ માટે યોગ્ય ગણાવ્યો છે. તેના મતે સારો કેપ્ટન એ હોય છે જેને રમતની ઊંડી સમજ હોય અને જે ખેલાડીઓની પરિસ્થિતિને સારી રીતે સમજી શકે. કૈફે જણાવ્યું કે સંજુ સેમસન પાસે આ તમામ ગુણો છે.

3 / 7
કૈફે આગળ જણાવ્યું કે જો હાલનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ કોઈ કારણસર કેપ્ટનશીપ છોડે, તો સંજુ સેમસન એક સારો વિકલ્પ બની શકે છે. સંજુ પાસે પહેલેથી જ IPL માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપનો અનુભવ છે.

કૈફે આગળ જણાવ્યું કે જો હાલનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ કોઈ કારણસર કેપ્ટનશીપ છોડે, તો સંજુ સેમસન એક સારો વિકલ્પ બની શકે છે. સંજુ પાસે પહેલેથી જ IPL માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપનો અનુભવ છે.

4 / 7
બીજી તરફ સૂર્યકુમાર યાદવની ઉંમર પણ ચર્ચાનો વિષય બની રહી છે. હાલમાં તે 35 વર્ષનો છે અને 2028 ના T20 વર્લ્ડ કપ સુધીમાં તેની ઉંમર 37 વર્ષની થશે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી કેપ્ટન તરીકે ચાલુ રહેવાની સંભાવના પર ચર્ચા થઈ રહી છે.

બીજી તરફ સૂર્યકુમાર યાદવની ઉંમર પણ ચર્ચાનો વિષય બની રહી છે. હાલમાં તે 35 વર્ષનો છે અને 2028 ના T20 વર્લ્ડ કપ સુધીમાં તેની ઉંમર 37 વર્ષની થશે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી કેપ્ટન તરીકે ચાલુ રહેવાની સંભાવના પર ચર્ચા થઈ રહી છે.

5 / 7
કૈફે આગળ જણાવ્યું કે જો હાલનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ કોઈ કારણસર કેપ્ટનશીપ છોડે, તો સંજુ સેમસન એક સારો વિકલ્પ બની શકે છે. સંજુ પાસે પહેલેથી જ IPL માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપનો અનુભવ છે.

કૈફે આગળ જણાવ્યું કે જો હાલનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ કોઈ કારણસર કેપ્ટનશીપ છોડે, તો સંજુ સેમસન એક સારો વિકલ્પ બની શકે છે. સંજુ પાસે પહેલેથી જ IPL માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપનો અનુભવ છે.

6 / 7
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ ખેલાડી તરીકે તેનું પ્રદર્શન ખાસ અસરકારક રહ્યું નહોતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેણે માત્ર એક અડધી સદી ફટકારી હતી. હવે આવનારા સમયમાં BCCI શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે. (PC:PTI/X)

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ ખેલાડી તરીકે તેનું પ્રદર્શન ખાસ અસરકારક રહ્યું નહોતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેણે માત્ર એક અડધી સદી ફટકારી હતી. હવે આવનારા સમયમાં BCCI શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે. (PC:PTI/X)

7 / 7

T20 WC Breaking : ભારતના 5 વર્લ્ડ કપ વિજયમાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો : પઠાણ-પંડ્યા સહિત આ ખેલાડીઓ વધાર્યું ગુજરાતનું ગૌરવ

Follow Us
આજે ભાગ્યનો સાથ અને અંગત જીવનમાં ખુશીઓની દસ્તક, લગ્નની શરણાઈના સંકેત
આજે ભાગ્યનો સાથ અને અંગત જીવનમાં ખુશીઓની દસ્તક, લગ્નની શરણાઈના સંકેત
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video
ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video
ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ
ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
g clip-path="url(#clip0_868_265)">