AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી આખી સિરિઝમાંથી થયો બહાર

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. સિરિઝ શરૂ થવા પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. યુવા સ્ટાર ખેલાડી આખી સિરિઝમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડી પોતાની ઈજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી જેના કારણે તેને આ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

| Updated on: Aug 08, 2026 | 4:20 PM
Share
શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના વિશ્વસનીય યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને પગના અંગૂઠામાં ઈજા થવાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જોકે, BCCI તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે.

શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના વિશ્વસનીય યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને પગના અંગૂઠામાં ઈજા થવાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જોકે, BCCI તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે.

1 / 5
સાઈ સુદર્શન છેલ્લા કેટલાક સમયથી બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં પોતાની ફિટનેસ પાછી મેળવવા અને મેદાનમાં પાછા ફરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે ટૂંક સમયમાં ટીમમાં જોડાશે, પરંતુ એવું થયું નથી.

સાઈ સુદર્શન છેલ્લા કેટલાક સમયથી બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં પોતાની ફિટનેસ પાછી મેળવવા અને મેદાનમાં પાછા ફરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે ટૂંક સમયમાં ટીમમાં જોડાશે, પરંતુ એવું થયું નથી.

2 / 5
 સાઈ સુદર્શને તાજેતરમાં ઈન્ડિયા A ટીમ સાથે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો, જેમાં તેણે ચાર ઇનિંગ્સમાં 166.00 ની સરેરાશથી 332 રન બનાવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેને પગમાં ઈજા થઈ હતી. સુદર્શને તે શ્રેણીમાં બે શાનદાર સદી પણ ફટકારી હતી.

સાઈ સુદર્શને તાજેતરમાં ઈન્ડિયા A ટીમ સાથે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો, જેમાં તેણે ચાર ઇનિંગ્સમાં 166.00 ની સરેરાશથી 332 રન બનાવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેને પગમાં ઈજા થઈ હતી. સુદર્શને તે શ્રેણીમાં બે શાનદાર સદી પણ ફટકારી હતી.

3 / 5
મેડિકલ રિપોર્ટ મુજબ, સુદર્શન તેની ઈજામાંથી નોંધપાત્ર રીતે સ્વસ્થ થઈ ગયો છે. તે નેટમાં 75 મિનિટ સુધી સતત બેટિંગ કરી શક્યો. કન્ડીશનીંગ પ્રેક્ટિસ દરમિયાન તે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડ્યો પણ હતો. જોકે, તેના અંગૂઠામાં સતત દુખાવો રહે છે.

મેડિકલ રિપોર્ટ મુજબ, સુદર્શન તેની ઈજામાંથી નોંધપાત્ર રીતે સ્વસ્થ થઈ ગયો છે. તે નેટમાં 75 મિનિટ સુધી સતત બેટિંગ કરી શક્યો. કન્ડીશનીંગ પ્રેક્ટિસ દરમિયાન તે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડ્યો પણ હતો. જોકે, તેના અંગૂઠામાં સતત દુખાવો રહે છે.

4 / 5
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પહેલાથી જ આ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હવે, સાઈ સુદર્શનની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો છે. જોકે, દેવદત્ત પડિકલે ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારી હતી, અને તે શ્રેણીમાં સાઈ સુદર્શનની જગ્યા લઈ શકે છે. (PC:PTI)

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પહેલાથી જ આ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હવે, સાઈ સુદર્શનની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો છે. જોકે, દેવદત્ત પડિકલે ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારી હતી, અને તે શ્રેણીમાં સાઈ સુદર્શનની જગ્યા લઈ શકે છે. (PC:PTI)

5 / 5

55 વર્ષમાં વનડે ક્રિકેટનો મોટો રેકોર્ડ, 5000 મેચ સાથે ODI ફોર્મેટ પહોંચ્યું ઐતિહાસિક મુકામ પર

Follow Us
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
g clip-path="url(#clip0_868_265)">