AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતા પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં આપે છે, ખેડૂતોને પણ કરે છે મદદ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ-જંજીરામાં 1 જાન્યુઆરી, 1951ના રોજ જન્મેલા નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ 'ગમન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. નાના પાટેકર વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ તેમની પત્ની અને પુત્ર વિશે બહુ ઓછા લોકો જાણે છે. નાના પાટેકર પરિણીત હોવા છતાં તેમની પત્ની નીલકંતિથી અલગ રહે છે.

| Updated on: Jan 01, 2025 | 9:29 AM
Share
નાના પાટેકર પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં ખર્ચે છે. તેમનું પોતાનું 'નામ ફાઉન્ડેશન' છે જેના દ્વારા તેઓ ગરીબ ખેડૂતોને મદદ કરે છે. આ જ કારણ છે કે નાના પાટેકર સાદું જીવન જીવે છે.

નાના પાટેકર પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં ખર્ચે છે. તેમનું પોતાનું 'નામ ફાઉન્ડેશન' છે જેના દ્વારા તેઓ ગરીબ ખેડૂતોને મદદ કરે છે. આ જ કારણ છે કે નાના પાટેકર સાદું જીવન જીવે છે.

1 / 6
નાના પાટેકરને મલ્હાર નામનો દીકરો છે. જો કે, મલ્હાર પહેલા તેના મોટા પુત્રનો જન્મ થયો હતો, જે થોડા સમય પછી મૃત્યુ પામ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે કહ્યું હતું કે મેં 27 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. જ્યારે હું 28 વર્ષનો થયો ત્યારે મેં મારા પિતાને ગુમાવ્યા અને અઢી વર્ષ પછી મારા મોટા પુત્રએ દુનિયાને અલવિદા કહ્યું હતુ.

નાના પાટેકરને મલ્હાર નામનો દીકરો છે. જો કે, મલ્હાર પહેલા તેના મોટા પુત્રનો જન્મ થયો હતો, જે થોડા સમય પછી મૃત્યુ પામ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે કહ્યું હતું કે મેં 27 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. જ્યારે હું 28 વર્ષનો થયો ત્યારે મેં મારા પિતાને ગુમાવ્યા અને અઢી વર્ષ પછી મારા મોટા પુત્રએ દુનિયાને અલવિદા કહ્યું હતુ.

2 / 6
1978માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર નાના પાટેકરની પહેલી ફિલ્મ 'ગમન' છે. નાના પાટેકરને વર્ષ 2013માં ભારત સરકાર તરફથી 3 રાષ્ટ્રીય પુરસ્કારો, 2 ફિલ્મફેર પુરસ્કારો અને પદ્મશ્રી પણ મળ્યા છે. આ સિવાય તેમને ઘણા સન્માન પણ મળ્યા છે. અભિનેતાના ડાયલોગ આજે પણ ફેમસ છે

1978માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર નાના પાટેકરની પહેલી ફિલ્મ 'ગમન' છે. નાના પાટેકરને વર્ષ 2013માં ભારત સરકાર તરફથી 3 રાષ્ટ્રીય પુરસ્કારો, 2 ફિલ્મફેર પુરસ્કારો અને પદ્મશ્રી પણ મળ્યા છે. આ સિવાય તેમને ઘણા સન્માન પણ મળ્યા છે. અભિનેતાના ડાયલોગ આજે પણ ફેમસ છે

3 / 6
નીલકાંતીની એક મરાઠી નાટક દરમિયાન તેની મુલાકાત નાના પાટેકર સાથે થઈ હતી, ત્યારબાદ બંનેએ 1978માં લગ્ન કરી લીધા હતા. નીલકંતિ પાટેકરે સચિન પિલગાંવકર દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ 'આત્મા વિશ્વાસ'માં કામ કર્યું હતું. 1989માં રિલીઝ થયેલી આ ફિલ્મ માટે નીલકંતિ પાટેકરને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

નીલકાંતીની એક મરાઠી નાટક દરમિયાન તેની મુલાકાત નાના પાટેકર સાથે થઈ હતી, ત્યારબાદ બંનેએ 1978માં લગ્ન કરી લીધા હતા. નીલકંતિ પાટેકરે સચિન પિલગાંવકર દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ 'આત્મા વિશ્વાસ'માં કામ કર્યું હતું. 1989માં રિલીઝ થયેલી આ ફિલ્મ માટે નીલકંતિ પાટેકરને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

4 / 6
તમને જણાવી દઈએ કે નાના પાટેકર પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં ખર્ચે છે. તેમનું પોતાનું 'નામ ફાઉન્ડેશન' છે જેના દ્વારા તેઓ ગરીબ ખેડૂતોને મદદ કરે છે. તેમની સંસ્થા દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને આત્મહત્યા કરતા અટકાવે છે. આ જ કારણ છે કે નાના પાટેકર સાદું જીવન જીવે છે.

તમને જણાવી દઈએ કે નાના પાટેકર પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં ખર્ચે છે. તેમનું પોતાનું 'નામ ફાઉન્ડેશન' છે જેના દ્વારા તેઓ ગરીબ ખેડૂતોને મદદ કરે છે. તેમની સંસ્થા દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને આત્મહત્યા કરતા અટકાવે છે. આ જ કારણ છે કે નાના પાટેકર સાદું જીવન જીવે છે.

5 / 6
મલ્હારે રામ ગોપાલ વર્માની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ હતી ધ એટેક ઓફ 26\11. જોકે, ફિલ્મમાં કામ કર્યા બાદ હવે મલ્હારનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. મલ્હારે આ પ્રોડક્શન હાઉસ તેના પિતા નાના પાટેકરના નામે શરૂ કર્યું છે.

મલ્હારે રામ ગોપાલ વર્માની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ હતી ધ એટેક ઓફ 26\11. જોકે, ફિલ્મમાં કામ કર્યા બાદ હવે મલ્હારનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. મલ્હારે આ પ્રોડક્શન હાઉસ તેના પિતા નાના પાટેકરના નામે શરૂ કર્યું છે.

6 / 6

 

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">