Shabana Azmi Family Tree : આજે શબાના આઝમીનો જન્મદિવસ છે, 73 વર્ષની ઉંમરે પણ બોલિવુડને આપે છે હિટ ફિલ્મો

આજે શબાના આઝમી (Shabana Azmi Birthday) પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી એક અલગ ઓળખ બનાવી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 9:01 AM
શબાના આઝમી બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓમાંથી એક છે અને તેના પ્રભાવશાળી અભિનય માટે જાણીતી છે. જોકે આ અભિનેત્રીનો જન્મ પ્રખ્યાત પરિવારમાં થયો હતો. તેમને અભિનય વારસામાં મળ્યો હતો અને તેથી ફિલ્મોમાં પ્રવેશવું તેમના માટે સરળ હતું

શબાના આઝમી બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓમાંથી એક છે અને તેના પ્રભાવશાળી અભિનય માટે જાણીતી છે. જોકે આ અભિનેત્રીનો જન્મ પ્રખ્યાત પરિવારમાં થયો હતો. તેમને અભિનય વારસામાં મળ્યો હતો અને તેથી ફિલ્મોમાં પ્રવેશવું તેમના માટે સરળ હતું

1 / 7
શબાના આઝમી ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટરની ભારતીય અભિનેત્રી છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેણીની કારકિર્દી 160 થી વધુ ફિલ્મોમાં ફેલાયેલી છે, અભિનેત્રીએ પાંચ ફિલ્મફેર પુરસ્કારો અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે. ભારત સરકારે તેમને 1998માં પદ્મશ્રી અને 2012માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

શબાના આઝમી ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટરની ભારતીય અભિનેત્રી છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેણીની કારકિર્દી 160 થી વધુ ફિલ્મોમાં ફેલાયેલી છે, અભિનેત્રીએ પાંચ ફિલ્મફેર પુરસ્કારો અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે. ભારત સરકારે તેમને 1998માં પદ્મશ્રી અને 2012માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

2 / 7
શબાના આઝમી અને જાવેદ અખ્તર બોલિવૂડના સૌથી પ્રિય યુગલોમાંથી એક છે અને તેમના ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. જાવેદ અખ્તરે તેની પ્રથમ પત્ની હની ઈરાનીને છૂટાછેડા આપી શબાના સાથે લગ્ન કર્યા.હની અને જાવેદને એક પુત્ર અને એક પુત્રી છે - ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર.

શબાના આઝમી અને જાવેદ અખ્તર બોલિવૂડના સૌથી પ્રિય યુગલોમાંથી એક છે અને તેમના ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. જાવેદ અખ્તરે તેની પ્રથમ પત્ની હની ઈરાનીને છૂટાછેડા આપી શબાના સાથે લગ્ન કર્યા.હની અને જાવેદને એક પુત્ર અને એક પુત્રી છે - ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર.

3 / 7
જાવેદ અખ્તરની પહેલી પત્ની હની ઈરાની હતી. હની સાથે તેની પહેલી મુલાકાત ફિલ્મ 'સીતા ઔર ગીતા'ના સેટ પર થઈ હતી. આ પછી તેઓ પ્રેમમાં પડ્યા અને બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા. 1984માં તેઓએ છૂટાછેડા લીધા. આ પછી જાવેદે શબાના સાથે લગ્ન કર્યા અને બંને સાથે રહે છે.

જાવેદ અખ્તરની પહેલી પત્ની હની ઈરાની હતી. હની સાથે તેની પહેલી મુલાકાત ફિલ્મ 'સીતા ઔર ગીતા'ના સેટ પર થઈ હતી. આ પછી તેઓ પ્રેમમાં પડ્યા અને બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા. 1984માં તેઓએ છૂટાછેડા લીધા. આ પછી જાવેદે શબાના સાથે લગ્ન કર્યા અને બંને સાથે રહે છે.

4 / 7
શબાના આઝમીના જન્મદિવસ પર અમે તમને તેના અને જાવેદ અખ્તરની લવ સ્ટોરી વિશે જણાવી રહ્યા છીએ. તે દિવસોમાં જાવેદ અખ્તર શબાના આઝમીના પિતા કૈફી આઝમી પાસેથી લેખનની ટ્રિક્સ શીખવા આવતા હતા. તે દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. શબાનાનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો. કારણ કે જાવેદ અખ્તર પહેલાથી જ પરિણીત હતા અને તેઓ બે બાળકોના પિતા હતા.

શબાના આઝમીના જન્મદિવસ પર અમે તમને તેના અને જાવેદ અખ્તરની લવ સ્ટોરી વિશે જણાવી રહ્યા છીએ. તે દિવસોમાં જાવેદ અખ્તર શબાના આઝમીના પિતા કૈફી આઝમી પાસેથી લેખનની ટ્રિક્સ શીખવા આવતા હતા. તે દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. શબાનાનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો. કારણ કે જાવેદ અખ્તર પહેલાથી જ પરિણીત હતા અને તેઓ બે બાળકોના પિતા હતા.

5 / 7
1984માં જાવેદ અખ્તરે તેની પહેલી પત્ની હની ઈરાનીને છૂટાછેડા આપી દીધા અને ત્યારબાદ શબાના આઝમીના માતા-પિતા આ લગ્ન માટે સંમત થયા. શબાના અને જાવેદ અખ્તરને કોઈ સંતાન નથી. શબાના જાવેદ અખ્તરના બે બાળકો ફરહાન અને ઝોયા સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે.

1984માં જાવેદ અખ્તરે તેની પહેલી પત્ની હની ઈરાનીને છૂટાછેડા આપી દીધા અને ત્યારબાદ શબાના આઝમીના માતા-પિતા આ લગ્ન માટે સંમત થયા. શબાના અને જાવેદ અખ્તરને કોઈ સંતાન નથી. શબાના જાવેદ અખ્તરના બે બાળકો ફરહાન અને ઝોયા સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે.

6 / 7
જાવદ અખ્તર ને બે બાળકો છે, ફરહાન અખ્તર, એક ફિલ્મ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને ઝોયા અખ્તર, એક ફિલ્મ લેખક, દિગ્દર્શક અને નિર્માતા. પિતા-પુત્રની જોડીએ દિલ ચાહતા હૈ, લક્ષ્ય, રોક ઓન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે! અને ઝોયા સાથે ઝિંદગી ના મિલેગી દોબારામાં કામ કર્યું છે.

જાવદ અખ્તર ને બે બાળકો છે, ફરહાન અખ્તર, એક ફિલ્મ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને ઝોયા અખ્તર, એક ફિલ્મ લેખક, દિગ્દર્શક અને નિર્માતા. પિતા-પુત્રની જોડીએ દિલ ચાહતા હૈ, લક્ષ્ય, રોક ઓન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે! અને ઝોયા સાથે ઝિંદગી ના મિલેગી દોબારામાં કામ કર્યું છે.

7 / 7
Follow Us:
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
g clip-path="url(#clip0_868_265)">