AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ક્રીન નામથી ફેમસ છે અભિનેતા, પાતાલ લોકના અભિનેતાનો આવો છે પરિવાર

જયદીપ અહલાવતે મોટા પડદાથી અભિનય શરૂ કર્યો હતો, પરંતુ તેને OTT થી સાચી ઓળખ મળી. તેમણે દરેક જગ્યાએ પોતાના અભિનયથી પોતાની છાપ છોડી છે.તો આજે આપણે જયદીપ અહલાવતના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: May 01, 2025 | 7:30 AM
 જયદીપ અહલાવતનો જન્મ 8 ફેબ્રુઆરી 1980ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ફિલ્મો અને વેબ સીરિઝમાં તેમના કામ માટે જાણીતા છે. તેમને ત્રણ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ અને બે ફિલ્મફેર એવોર્ડ્સ માટે નામાંકન સહિત અનેક એવોર્ડ્સ મળ્યા છે.

જયદીપ અહલાવતનો જન્મ 8 ફેબ્રુઆરી 1980ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ફિલ્મો અને વેબ સીરિઝમાં તેમના કામ માટે જાણીતા છે. તેમને ત્રણ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ અને બે ફિલ્મફેર એવોર્ડ્સ માટે નામાંકન સહિત અનેક એવોર્ડ્સ મળ્યા છે.

1 / 15
 ફિલ્મોમાં કામ કરવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. સૌપ્રથમ, તેમને 'નર્મીન' નામની શોર્ટ ફિલ્મમાં કામ કરવાની તક મળી. આ પછી, તેણે અજય દેવગન સ્ટારર ફિલ્મ 'આક્રોશ' માં એક નાનો રોલ ભજવ્યો હતો.

ફિલ્મોમાં કામ કરવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. સૌપ્રથમ, તેમને 'નર્મીન' નામની શોર્ટ ફિલ્મમાં કામ કરવાની તક મળી. આ પછી, તેણે અજય દેવગન સ્ટારર ફિલ્મ 'આક્રોશ' માં એક નાનો રોલ ભજવ્યો હતો.

2 / 15
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી સ્નાતક થયા પછી, તેમણે ક્રાઇમ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર (2012) માં જોવા મળ્યો હતો.

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી સ્નાતક થયા પછી, તેમણે ક્રાઇમ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર (2012) માં જોવા મળ્યો હતો.

3 / 15
વેબ સીરિઝના આ અભિનેતાએ બોલિવુડ ફિલ્મોમાં મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. હવે આ સ્ટારની ફીમાં પણ ખુબ સારો વધારો થયો છે.

વેબ સીરિઝના આ અભિનેતાએ બોલિવુડ ફિલ્મોમાં મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. હવે આ સ્ટારની ફીમાં પણ ખુબ સારો વધારો થયો છે.

4 / 15
જયદીપ અહલાવતના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

જયદીપ અહલાવતના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

5 / 15
અહલાવતે મુખ્ય પ્રવાહની ફિલ્મો રઈસ (2017) અને રાઝી (2018) માં તેમની ભૂમિકાઓ માટે મોટી ઓળખ મેળવી.2020માં, તેમણે વેબ સિરીઝ પાતાલ લોકમાં પોલીસ તરીકે અભિનય કરવા બદલ પ્રશંસા મેળવી, આ માટે શ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર OTT એવોર્ડ જીત્યો હતો.

અહલાવતે મુખ્ય પ્રવાહની ફિલ્મો રઈસ (2017) અને રાઝી (2018) માં તેમની ભૂમિકાઓ માટે મોટી ઓળખ મેળવી.2020માં, તેમણે વેબ સિરીઝ પાતાલ લોકમાં પોલીસ તરીકે અભિનય કરવા બદલ પ્રશંસા મેળવી, આ માટે શ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર OTT એવોર્ડ જીત્યો હતો.

6 / 15
તેમને એન એક્શન હીરો (2022) માં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકન મળ્યું, અને ત્યારથી તેમણે 2023ની ફિલ્મો જાને જાન અને થ્રી ઓફ અસમાં અભિનય કર્યો છે.

તેમને એન એક્શન હીરો (2022) માં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકન મળ્યું, અને ત્યારથી તેમણે 2023ની ફિલ્મો જાને જાન અને થ્રી ઓફ અસમાં અભિનય કર્યો છે.

7 / 15
 તેમણે વેબ ઓરિજિનલ ફિલ્મ (ક્રિટિક્સ)માં શ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર OTT એવોર્ડ અને 2024ની ફિલ્મ મહારાજ માટે વેબ ઓરિજિનલ ફિલ્મમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર OTT એવોર્ડ જીત્યો હતો.

તેમણે વેબ ઓરિજિનલ ફિલ્મ (ક્રિટિક્સ)માં શ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર OTT એવોર્ડ અને 2024ની ફિલ્મ મહારાજ માટે વેબ ઓરિજિનલ ફિલ્મમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર OTT એવોર્ડ જીત્યો હતો.

8 / 15
જયદીપ નાની ઉંમરે થિયેટર કરતો હતો પણ ભારતીય સેનામાં અધિકારી બનવા માંગતો હતો. જોકે SSB ઇન્ટરવ્યુ પાસ ન થયા પછી, તેણે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું.  તે પંજાબ અને હરિયાણામાં સ્ટેજ શો કરતો હતો.

જયદીપ નાની ઉંમરે થિયેટર કરતો હતો પણ ભારતીય સેનામાં અધિકારી બનવા માંગતો હતો. જોકે SSB ઇન્ટરવ્યુ પાસ ન થયા પછી, તેણે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું. તે પંજાબ અને હરિયાણામાં સ્ટેજ શો કરતો હતો.

9 / 15
 તેણે ગ્રેજ્યુએશન પછી જ અભિનયને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. તેમના કોઈ ગોડફાધર વગર, મુશ્કેલ માર્ગે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

તેણે ગ્રેજ્યુએશન પછી જ અભિનયને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. તેમના કોઈ ગોડફાધર વગર, મુશ્કેલ માર્ગે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

10 / 15
2008માં શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તે અભિનેતા બનવાના પોતાના સપનાને પૂર્ણ કરવા માટે મુંબઈ ગયો. તેણે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

2008માં શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તે અભિનેતા બનવાના પોતાના સપનાને પૂર્ણ કરવા માટે મુંબઈ ગયો. તેણે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

11 / 15
જયદીપનો જન્મ હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાના મહેમ ચૌબીસીના ખારકારા ખાતે થયો હતો.તેમણે સરકારી હાઇસ્કૂલ, ખારકારામાંથી હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

જયદીપનો જન્મ હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાના મહેમ ચૌબીસીના ખારકારા ખાતે થયો હતો.તેમણે સરકારી હાઇસ્કૂલ, ખારકારામાંથી હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

12 / 15
જયદીપના પિતા દયાનંદ અહલાવત, એક નિવૃત્ત શિક્ષક હતા અને જાન્યુઆરી 2025માં તેમનું અવસાન થયું. જયદીપ અહલાવત પોતાની પર્સનલ લાઈફ ખુબ ઓછી ચાહકો સાથે શેર કરે છે.  જયદીપ મુખ્યત્વે કામ સંબંધિત સામગ્રી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

જયદીપના પિતા દયાનંદ અહલાવત, એક નિવૃત્ત શિક્ષક હતા અને જાન્યુઆરી 2025માં તેમનું અવસાન થયું. જયદીપ અહલાવત પોતાની પર્સનલ લાઈફ ખુબ ઓછી ચાહકો સાથે શેર કરે છે. જયદીપ મુખ્યત્વે કામ સંબંધિત સામગ્રી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

13 / 15
જયદીપ અહલાવત રોહતકની જાટ કોલેજમાં અભ્યાસ કર્યો. સ્નાતક થયા પછી, અહલાવતે 2005માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમએ પૂર્ણ કર્યું હતુ. અભિનેતાએ 2008માં FTIIમાંથી અભિનય સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી, જ્યાં રાજકુમાર રાવ, વિજય વર્મા અને સની હિન્દુજા તેમના અભિનય સાથી હતા.અહેવાલો અનુસાર, અભિનેતા તેના પ્રોજેક્ટ્સ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

જયદીપ અહલાવત રોહતકની જાટ કોલેજમાં અભ્યાસ કર્યો. સ્નાતક થયા પછી, અહલાવતે 2005માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમએ પૂર્ણ કર્યું હતુ. અભિનેતાએ 2008માં FTIIમાંથી અભિનય સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી, જ્યાં રાજકુમાર રાવ, વિજય વર્મા અને સની હિન્દુજા તેમના અભિનય સાથી હતા.અહેવાલો અનુસાર, અભિનેતા તેના પ્રોજેક્ટ્સ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

14 / 15
જયદીપ અહલાવતના લગ્ન જ્યોતિ હુડા સાથે થયા છે, જે એક ડાન્સર છે અને ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો શેર કરે છે. તેમને બે બાળકો છે.

જયદીપ અહલાવતના લગ્ન જ્યોતિ હુડા સાથે થયા છે, જે એક ડાન્સર છે અને ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો શેર કરે છે. તેમને બે બાળકો છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">