AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નના 9 વર્ષ બાદ છૂટાછેડા લેવાની ચર્ચા, ટીવીની ફેવરિટ વહુનો આવો છે પરિવાર

દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને તેની સુંદરતા અને અભિનય બંનેએ દર્શકોના દિલ પર ખાસ છાપ છોડી છે. 'બનુ મેં તેરી દુલ્હન' અને 'યે હૈ મોહબ્બતેં' દ્વારા ઘરે ઘરે લોકપ્રિય બની હતી.

| Updated on: Apr 18, 2025 | 7:30 AM
ટીવીની ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠીએ ભોપાલમાં અભ્યાસ કર્યો છે, તેને બાળપણથી જ એક્ટિંગમાં રસ હતો.દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખુબ મોટી સફળતા મેળવી છે.

ટીવીની ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠીએ ભોપાલમાં અભ્યાસ કર્યો છે, તેને બાળપણથી જ એક્ટિંગમાં રસ હતો.દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખુબ મોટી સફળતા મેળવી છે.

1 / 13
  હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે બંને છૂટાછેડા લઈને અલગ થઈ રહ્યા છે.આ અંગે વિવેક દહિયાએ ખુલાસો કર્યો છે.વિવેક દહિયાએ કહ્યું હું અને દિવ્યાંકા ખુબ હસી રહ્યા હતા.વિવેક દહિયાએ આ સમાચારને એકદમ ખોટા કહ્યા છે

હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે બંને છૂટાછેડા લઈને અલગ થઈ રહ્યા છે.આ અંગે વિવેક દહિયાએ ખુલાસો કર્યો છે.વિવેક દહિયાએ કહ્યું હું અને દિવ્યાંકા ખુબ હસી રહ્યા હતા.વિવેક દહિયાએ આ સમાચારને એકદમ ખોટા કહ્યા છે

2 / 13
દિવ્યાંકાએ પણ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. કાસ્ટિંગ કાઉચ, લવ લાઈફથી લઈને દિવ્યાંકાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

દિવ્યાંકાએ પણ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. કાસ્ટિંગ કાઉચ, લવ લાઈફથી લઈને દિવ્યાંકાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

3 / 13
ટીવીની ફેમસ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. આ અફવાઓ પર બંન્ને તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

ટીવીની ફેમસ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. આ અફવાઓ પર બંન્ને તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

4 / 13
દિવ્યાંકા ત્રિપાઠીના પરિવારમાં તેના પતિ વિવેક દહિયા, તેના પિતા નરેન્દ્ર ત્રિપાઠી અને તેની માતા નીલમ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. તેની પ્રિયંકા તિવારી નામની એક બહેન પણ છે.તો આજે આપણે દિવ્યાંકા ત્રિપાઠીની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે વાત કરીએ.

દિવ્યાંકા ત્રિપાઠીના પરિવારમાં તેના પતિ વિવેક દહિયા, તેના પિતા નરેન્દ્ર ત્રિપાઠી અને તેની માતા નીલમ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. તેની પ્રિયંકા તિવારી નામની એક બહેન પણ છે.તો આજે આપણે દિવ્યાંકા ત્રિપાઠીની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે વાત કરીએ.

5 / 13
દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ મધ્યપ્રદેશમાં થયો છે.એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે.તેમણે ઝી ટીવીની બનો મેં તેરી દુલ્હનમાં વિદ્યા પ્રતાપસિંહ અને દિવ્યા શુક્લા અને સ્ટાર પ્લસની યે હૈ મોહબ્બતેમાં ડો. ઈશિતા ભલ્લાની બેવડી ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.

દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ મધ્યપ્રદેશમાં થયો છે.એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે.તેમણે ઝી ટીવીની બનો મેં તેરી દુલ્હનમાં વિદ્યા પ્રતાપસિંહ અને દિવ્યા શુક્લા અને સ્ટાર પ્લસની યે હૈ મોહબ્બતેમાં ડો. ઈશિતા ભલ્લાની બેવડી ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.

6 / 13
2017માં ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8માં ભાગ લીધો અને વિજેતા બની હતી. 2021માં દિવ્યાંકા ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 11 માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો જ્યાં તે રનર-અપ રહી હતી.

2017માં ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8માં ભાગ લીધો અને વિજેતા બની હતી. 2021માં દિવ્યાંકા ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 11 માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો જ્યાં તે રનર-અપ રહી હતી.

7 / 13
દિવ્યાંકા ત્રિપાઠીનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલ, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેનું શિક્ષણ ભોપાલની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં થયું હતું. ત્યારબાદ તે ભોપાલની સરોજિની નાયડુ સરકારી ગર્લ્સ પીજી કોલેજમાંથી સ્નાતક થઈ. તેમણે ઉત્તરકાશીમાં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાંથી Mountaineeringનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે.

દિવ્યાંકા ત્રિપાઠીનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલ, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેનું શિક્ષણ ભોપાલની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં થયું હતું. ત્યારબાદ તે ભોપાલની સરોજિની નાયડુ સરકારી ગર્લ્સ પીજી કોલેજમાંથી સ્નાતક થઈ. તેમણે ઉત્તરકાશીમાં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાંથી Mountaineeringનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે.

8 / 13
દિવ્યાંકા ત્રિપાઠીએ ઓલ ઈન્ડિયા રેડિયો, ભોપાલ પર એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે  2003માં પેન્ટેન ઝી ટીન ક્વીનમાં ભાગ લીધો હતો અને મિસ બ્યુટીફુલ સ્કીનનો ખિતાબ જીત્યો હતો.

દિવ્યાંકા ત્રિપાઠીએ ઓલ ઈન્ડિયા રેડિયો, ભોપાલ પર એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 2003માં પેન્ટેન ઝી ટીન ક્વીનમાં ભાગ લીધો હતો અને મિસ બ્યુટીફુલ સ્કીનનો ખિતાબ જીત્યો હતો.

9 / 13
 2004માં, ત્રિપાઠીએ ભારતના શ્રેષ્ઠ સિનેસ્ટાર્સ કી ખોજમાં ભાગ લીધો અને ભોપાલ ઝોનમાંથી ટોચના 8માં સ્થાન મેળવ્યું.ફરીથી ઇન્દોર ઝોનમાંથી ચૂંટણી લડી જ્યાં તેને રનર અપ જાહેર કરવામાં આવી.2005માં તેને મિસ ભોપાલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

2004માં, ત્રિપાઠીએ ભારતના શ્રેષ્ઠ સિનેસ્ટાર્સ કી ખોજમાં ભાગ લીધો અને ભોપાલ ઝોનમાંથી ટોચના 8માં સ્થાન મેળવ્યું.ફરીથી ઇન્દોર ઝોનમાંથી ચૂંટણી લડી જ્યાં તેને રનર અપ જાહેર કરવામાં આવી.2005માં તેને મિસ ભોપાલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

10 / 13
 દિવ્યાંકા ત્રિપાઠીએ અભિનેતા શરદ મલ્હોત્રાને ડેટ કરતી હતી, બનો મેં તેરી દુલ્હનના તેના સહ-અભિનેતા હતા, પરંતુ તેમનું 2015માં બ્રેકઅપ થયું હતુ.

દિવ્યાંકા ત્રિપાઠીએ અભિનેતા શરદ મલ્હોત્રાને ડેટ કરતી હતી, બનો મેં તેરી દુલ્હનના તેના સહ-અભિનેતા હતા, પરંતુ તેમનું 2015માં બ્રેકઅપ થયું હતુ.

11 / 13
 વિવેક અને દિવ્યાંકાએ 2013માં સિરિયલ 'યે હૈ મોહબ્બતેં'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના સેટ પર જ બંને પહેલીવાર મળ્યા હતા. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી વિવેક અને દિવ્યાંકા એકબીજાને ડેટ કરવા લાગ્યા.

વિવેક અને દિવ્યાંકાએ 2013માં સિરિયલ 'યે હૈ મોહબ્બતેં'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના સેટ પર જ બંને પહેલીવાર મળ્યા હતા. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી વિવેક અને દિવ્યાંકા એકબીજાને ડેટ કરવા લાગ્યા.

12 / 13
 16 જાન્યુઆરી 2016ના રોજ, તેમણે તેના યે હૈ મોહબ્બતેં સહ-અભિનેતા વિવેક દહિયા સાથે સગાઈ કરી. આ દંપતીએ 8 જુલાઈ 2016ના રોજ ભોપાલમાં લગ્ન કર્યા હતા.

16 જાન્યુઆરી 2016ના રોજ, તેમણે તેના યે હૈ મોહબ્બતેં સહ-અભિનેતા વિવેક દહિયા સાથે સગાઈ કરી. આ દંપતીએ 8 જુલાઈ 2016ના રોજ ભોપાલમાં લગ્ન કર્યા હતા.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">