AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Window Safety : હાઈવે પર ડ્રાઈવ કરતી વખતે કારની બારીઓ કેમ બંધ રાખવી જોઈએ?

જો તમે એક શહેરથી બીજા શહેરની મુસાફરી કરો છો, તો તમારે જાણવું જોઈએ કે હાઇવે પર તમારી કારની બારીઓ કેમ ન ખોલવી જોઈએ. તમારી કારની બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી શું નુકસાન થઈ શકે છે?

| Updated on: Jun 24, 2026 | 11:26 AM
Share
જો તમારી કારની બારીઓ ખુલ્લી હોય, તો હવા સીધી કારમાં પ્રવેશ કરશે. જેના કારણે કારની ગતિ જાળવી રાખવા માટે વધુ ઈંધણની જરૂર પડી શકે છે. સાથેજ એન્જિન પર વધુ ભાર આવે છે. આનાથી કારની માઇલેજમાં ઘટાડો થઈ શકે છે.

જો તમારી કારની બારીઓ ખુલ્લી હોય, તો હવા સીધી કારમાં પ્રવેશ કરશે. જેના કારણે કારની ગતિ જાળવી રાખવા માટે વધુ ઈંધણની જરૂર પડી શકે છે. સાથેજ એન્જિન પર વધુ ભાર આવે છે. આનાથી કારની માઇલેજમાં ઘટાડો થઈ શકે છે.

1 / 6
જ્યારે પણ કોઈ કાર ડિઝાઇન કરવામાં આવે છે, ત્યારે કંપનીઓ તેને એરોડાયનેમિક્સને (Aerodynamics) ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરે છે. જો કે, બારીઓ ખોલવાથી કારની એરોડાયનેમિક્સમાં ઘટાડો થાય છે, જે તેના માઇલેજ પર સીધી અસર કરે છે.

જ્યારે પણ કોઈ કાર ડિઝાઇન કરવામાં આવે છે, ત્યારે કંપનીઓ તેને એરોડાયનેમિક્સને (Aerodynamics) ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરે છે. જો કે, બારીઓ ખોલવાથી કારની એરોડાયનેમિક્સમાં ઘટાડો થાય છે, જે તેના માઇલેજ પર સીધી અસર કરે છે.

2 / 6
હાઇવે પર કારની સ્પીડ વધુ હોય છે. તેથી બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી ધૂળ અને જંતુઓ કારની અંદર પ્રવેશે છે. વધુમાં, ધૂળ તમારી કારના આંતરિક ભાગને નુકસાન પહોંચાડી શકે છે.

હાઇવે પર કારની સ્પીડ વધુ હોય છે. તેથી બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી ધૂળ અને જંતુઓ કારની અંદર પ્રવેશે છે. વધુમાં, ધૂળ તમારી કારના આંતરિક ભાગને નુકસાન પહોંચાડી શકે છે.

3 / 6
કારના માઇલેજ પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે હાઇવે પર વાહન ચલાવતી વખતે તમારી બારીઓ ખોલવાનું ટાળો.

કારના માઇલેજ પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે હાઇવે પર વાહન ચલાવતી વખતે તમારી બારીઓ ખોલવાનું ટાળો.

4 / 6
જ્યારે કારની બારીઓ બંધ રહે છે ત્યારે હવાનો પ્રવાહ નિયંત્રિત રહે છે અને કાર વધુ સારી માઈલેજ આપી શકે છે.

જ્યારે કારની બારીઓ બંધ રહે છે ત્યારે હવાનો પ્રવાહ નિયંત્રિત રહે છે અને કાર વધુ સારી માઈલેજ આપી શકે છે.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Engine Oil Change Tips : બાઇક અને કારનું એન્જિન ઓઇલ કેટલા કિલોમીટર પછી બદલવું જોઈએ ?

Follow Us
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
g clip-path="url(#clip0_868_265)">