ધનતેરસ પર સેલેબ્સ પણ છે તૈયાર, સોના-ચાંદીના સિક્કાથી લઈ ખરીદશે આ વસ્તુઓ
અભિનેત્રી પ્રણીતા પંડિતનો પરિવાર પણ ધનતેરસના દિવસે ધાતુની બનેલી વસ્તુઓ ખરીદે છે. પ્રણીતા પંડિત પોતે દર વર્ષે ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદે છે. પ્રણીતા કહે છે કે આ વખતે પણ તે સોનાનો સિક્કો ખરીદશે.
Latest News Updates
Most Read Stories