AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yes Bank વિશે મોટા સમાચાર, 51% હિસ્સો ખરીદવાની તૈયારી કરી રહી છે આ બેંક !

યસ બેન્કમાં 51 ટકા હિસ્સો વેચવાની મંજૂરી મળ્યા બાદ હવે તેમાં હિસ્સો ખરીદવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. હવે એક અગ્રણી બેંક પણ આ રેસમાં સામેલ થઈ ગઈ છે. બેંકના ગ્લોબલ સીઈઓ યસ બેંકમાં હિસ્સો ખરીદવા અંગે ચર્ચા કરવા આવી રહ્યા છે.

| Updated on: Aug 13, 2024 | 1:17 PM
Share
ખાનગી ક્ષેત્રની યસ બેંકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી ક્ષેત્રની બેંકોની હિસ્સેદારી અંગેના દાવપેચ હવે તેજ બન્યા છે. હવે એક અગ્રણી જાપાની બેંક પણ આ રેસમાં સામેલ થઈ ગઈ છે, જાપાની બેંકે યસ બેંકમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે, જેના માટે હવે સુમિટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશનના ગ્લોબલ સીઈઓ અકીહિરો ફુકુટોમે આ અઠવાડિયે ભારત પહોંચી શકે છે અને ડીલ માટે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે.

ખાનગી ક્ષેત્રની યસ બેંકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી ક્ષેત્રની બેંકોની હિસ્સેદારી અંગેના દાવપેચ હવે તેજ બન્યા છે. હવે એક અગ્રણી જાપાની બેંક પણ આ રેસમાં સામેલ થઈ ગઈ છે, જાપાની બેંકે યસ બેંકમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે, જેના માટે હવે સુમિટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશનના ગ્લોબલ સીઈઓ અકીહિરો ફુકુટોમે આ અઠવાડિયે ભારત પહોંચી શકે છે અને ડીલ માટે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે.

1 / 8
ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, SMBCના CEO તેમની ભારત મુલાકાત દરમિયાન RBI અને SBIના અધિકારીઓને પણ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SMBC એ યસ બેન્કમાં હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દીધી છે અને હવે ગ્લોબલ સીઈઓ હિસ્સો વેચવાની યોજના પર આરબીઆઈ અને એસબીઆઈના વરિષ્ઠ અધિકારીઓને મળશે.

ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, SMBCના CEO તેમની ભારત મુલાકાત દરમિયાન RBI અને SBIના અધિકારીઓને પણ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SMBC એ યસ બેન્કમાં હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દીધી છે અને હવે ગ્લોબલ સીઈઓ હિસ્સો વેચવાની યોજના પર આરબીઆઈ અને એસબીઆઈના વરિષ્ઠ અધિકારીઓને મળશે.

2 / 8
સૂત્રોનો દાવો છે કે SMBC એ યસ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે $5 બિલિયનનું મૂલ્ય નક્કી કર્યું છે. એસબીએમસીએ યસ બેંક પાસેથી વિગતો પણ માંગી છે.

સૂત્રોનો દાવો છે કે SMBC એ યસ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે $5 બિલિયનનું મૂલ્ય નક્કી કર્યું છે. એસબીએમસીએ યસ બેંક પાસેથી વિગતો પણ માંગી છે.

3 / 8
સોમવારે (12 ઓગસ્ટ) બજાર બંધ થવાના સમયે, યસ બેંકનું માર્કેટ કેપ 9.1 બિલિયન ડોલર (રૂ. 76,531 કરોડ) પર પહોંચી ગયું છે.

સોમવારે (12 ઓગસ્ટ) બજાર બંધ થવાના સમયે, યસ બેંકનું માર્કેટ કેપ 9.1 બિલિયન ડોલર (રૂ. 76,531 કરોડ) પર પહોંચી ગયું છે.

4 / 8
યસ બેંકમાં SBIનો 23.99 ટકા હિસ્સો છે. વર્ષ 2020માં યસ બેંકને બચાવવા માટે SBIએ 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. SBI તેના હિસ્સાનો અમુક હિસ્સો વેચી શકે છે.

યસ બેંકમાં SBIનો 23.99 ટકા હિસ્સો છે. વર્ષ 2020માં યસ બેંકને બચાવવા માટે SBIએ 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. SBI તેના હિસ્સાનો અમુક હિસ્સો વેચી શકે છે.

5 / 8
જુલાઈમાં, ભારતીય રિઝર્વ બેંકે યસ બેંકમાં 51 ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી હતી. સેન્ટ્રલ બેંક દ્વારા રોકાણકારને ભારતીય બેંકમાં 26 ટકાથી વધુ હિસ્સો રાખવાની મંજૂરી આપવાનું આ બીજું ઉદાહરણ છે.

જુલાઈમાં, ભારતીય રિઝર્વ બેંકે યસ બેંકમાં 51 ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી હતી. સેન્ટ્રલ બેંક દ્વારા રોકાણકારને ભારતીય બેંકમાં 26 ટકાથી વધુ હિસ્સો રાખવાની મંજૂરી આપવાનું આ બીજું ઉદાહરણ છે.

6 / 8
2018માં, આરબીઆઈએ કેનેડાની ફેરફેક્સ હોલ્ડિંગ્સ લિમિટેડને કેરળ સ્થિત કેથોલિક સીરિયન બેંકમાં 51 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. SBMCએ હિસ્સો વેચાણ યોજના માટે નાણાકીય સલાહકાર તરીકે જેપી મોર્ગન અને કાનૂની સલાહકાર તરીકે જે સાગર એસોસિએટ્સની નિમણૂક કરી છે.

2018માં, આરબીઆઈએ કેનેડાની ફેરફેક્સ હોલ્ડિંગ્સ લિમિટેડને કેરળ સ્થિત કેથોલિક સીરિયન બેંકમાં 51 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. SBMCએ હિસ્સો વેચાણ યોજના માટે નાણાકીય સલાહકાર તરીકે જેપી મોર્ગન અને કાનૂની સલાહકાર તરીકે જે સાગર એસોસિએટ્સની નિમણૂક કરી છે.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">