PHOTOS: બાલાસોર દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, દ્રશ્યો જોઈ રહી ગયા દંગ
Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં 2 જૂનના રોજ ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં હમણા સુધી 233 કરતા વધારે યાત્રીઓના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી બાલાસોર પહોંચ્યા હતા.
Latest News Updates
Most Read Stories