Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ નરેન્દ્ર મોદીએ ઉતારી રામ લલ્લાની પહેલી આરતી, જુઓ ફોટો

પ્રાણ પ્રતિષ્ઠા બાદ નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પહેલી આરતી ઉતારી છે.

| Updated on: Jan 22, 2024 | 2:41 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હતી. તેમની સાથે RSS ના વડા મોહન ભાગવત, CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ ગર્ભગૃહમાં હાજર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હતી. તેમની સાથે RSS ના વડા મોહન ભાગવત, CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ ગર્ભગૃહમાં હાજર છે.

1 / 5
રામ મંદિરમાં શંખ, શહેનાઈ અને મંત્રોના જાપથી ગુંજી ઉઠ્યુ છે. રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે.

રામ મંદિરમાં શંખ, શહેનાઈ અને મંત્રોના જાપથી ગુંજી ઉઠ્યુ છે. રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે.

2 / 5
પ્રાણ પ્રતિષ્ઠા બાદ નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પહેલી આરતી ઉતારી છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પહેલી આરતી ઉતારી છે.

3 / 5
નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ વખત આરતી ઉતારી છે.

નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ વખત આરતી ઉતારી છે.

4 / 5
નરેન્દ્ર મોદીની સાથે મહાનુભાવોની સાથે સંતો અને મહંતો પણ ગર્ભ ગૃહમાં હાજર છે.

નરેન્દ્ર મોદીની સાથે મહાનુભાવોની સાથે સંતો અને મહંતો પણ ગર્ભ ગૃહમાં હાજર છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">