AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા અંબિકા નિકેતન માતાજીના દર્શન કરવા ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ PHOTOS

અંબિકા નિકેતન મંદિરના પુજારી સુરેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી પડવો હોવાથી મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તોનો ભારે ભીડ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 2:33 PM
Share
ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી. આજથી ચૈત્રી નવરાત્રીની શરુઆત થઇ છે. ત્યારે માતાજીના દર્શન માટે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી રહ્યા છે.

ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી. આજથી ચૈત્રી નવરાત્રીની શરુઆત થઇ છે. ત્યારે માતાજીના દર્શન માટે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી રહ્યા છે.

1 / 5

સુરતના અંબિકા નિકેતન માતાજીની મંદિરમાં પણ ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ છે.ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

સુરતના અંબિકા નિકેતન માતાજીની મંદિરમાં પણ ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ છે.ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

2 / 5
આ મંદિરની સ્થાપના મંદિરના સ્થાપક ભારતી મૈયાએ સ્થાપના કરી હતી તેમને માતાજીએ સપનામાં આવીને આશીર્વાદ આપી સ્થાપના કરવા માટે કહ્યું હતું.એટલે કે આજથી 44 વર્ષ પહેલા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

આ મંદિરની સ્થાપના મંદિરના સ્થાપક ભારતી મૈયાએ સ્થાપના કરી હતી તેમને માતાજીએ સપનામાં આવીને આશીર્વાદ આપી સ્થાપના કરવા માટે કહ્યું હતું.એટલે કે આજથી 44 વર્ષ પહેલા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

3 / 5
મંદિરમાં ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરમાં આવેલા મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને મહાપૂજા સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

મંદિરમાં ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરમાં આવેલા મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને મહાપૂજા સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

4 / 5
અંબિકા નિકેતન મંદિરના પુજારી સુરેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી પડવો હોવાથી મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તોનો ભારે ભીડ છે.

અંબિકા નિકેતન મંદિરના પુજારી સુરેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી પડવો હોવાથી મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તોનો ભારે ભીડ છે.

5 / 5
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">