AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makar Sankranti 2026 : ગુજરાતના આ શહેરમાં 1,2 નહી પરંતુ 4 વખત થાય છે ઉત્તરાયણની ઉજવણી, જુઓ ફોટો

ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.પતંગ રશિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે.ખંભાતમાં મહિનામાં ચાર વખત ઉતરાયણની ઉજવણી થાય છે.

| Updated on: Jan 07, 2026 | 2:39 PM
Share
મકરસંક્રાંતિ,ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે.

મકરસંક્રાંતિ,ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે.

1 / 6
આણંદ જિલ્લાનું ખંભાત વર્ષોથી પતંગના ઉત્પાદન ક્ષેત્રે નામાંકિત છે. એવું પણ કહી શકાય કે, અહીના કારીગરોને પતંગ ઉત્પાદનની કલા પેઢી દર પેઢી વારસામાં મળી છે. તમને જાણીને નવાઈ થશે કે, ખંભાતની પતંગો વિદેશમાં પણ જાય છે. એટલે કે, સાત સમુદ્ર પાર જાય છે.

આણંદ જિલ્લાનું ખંભાત વર્ષોથી પતંગના ઉત્પાદન ક્ષેત્રે નામાંકિત છે. એવું પણ કહી શકાય કે, અહીના કારીગરોને પતંગ ઉત્પાદનની કલા પેઢી દર પેઢી વારસામાં મળી છે. તમને જાણીને નવાઈ થશે કે, ખંભાતની પતંગો વિદેશમાં પણ જાય છે. એટલે કે, સાત સમુદ્ર પાર જાય છે.

2 / 6
ખંભાતમાં ઉતરાયણની ઉજવણી ખુબ જ શાનદાર થાય છે. ત્યારબાદ બીજા દિવસે વાસી ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના રવિવારે પણ ખંભાતમાં ઉતરાયણની ઉજવણી થાય છે. તમને જણાવી દઈએ કે, ખંભાતમાં એક જ મહિનામાં 4 વખત ઉતરાયણની ઉજવણી થાય છે

ખંભાતમાં ઉતરાયણની ઉજવણી ખુબ જ શાનદાર થાય છે. ત્યારબાદ બીજા દિવસે વાસી ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના રવિવારે પણ ખંભાતમાં ઉતરાયણની ઉજવણી થાય છે. તમને જણાવી દઈએ કે, ખંભાતમાં એક જ મહિનામાં 4 વખત ઉતરાયણની ઉજવણી થાય છે

3 / 6
ખંભાતમાં મોટી સંખ્યામાં કારીગરો પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેના કારણે તેઓ ઉતરાયણ સુધી તો પતંગ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત હોય છે. જેના માટે તેઓ ઉતરાયણ પછીના રવિવારે દરિયા કિનારી ઉતરાયણની ઉજવણી કરે છે. છેલ્લી 26મી જાન્યુઆરીના દિવસે ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે.

ખંભાતમાં મોટી સંખ્યામાં કારીગરો પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેના કારણે તેઓ ઉતરાયણ સુધી તો પતંગ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત હોય છે. જેના માટે તેઓ ઉતરાયણ પછીના રવિવારે દરિયા કિનારી ઉતરાયણની ઉજવણી કરે છે. છેલ્લી 26મી જાન્યુઆરીના દિવસે ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે.

4 / 6
અહી વર્ષે કરોડો રુપિયાની પતંગની બનીને તૈયાર થાય છે.હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે.

અહી વર્ષે કરોડો રુપિયાની પતંગની બનીને તૈયાર થાય છે.હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે.

5 / 6
પતંગ ચગાવવા માટે પતંગની સાથે દોરો પણ મજબુત હોવો જરુરી છે. 3 તાર, 6 તાર 9 તાર અને 12 તાર ની દોરી નો ઉપયોગ કરવામાં આવે છે. પતંગ રશિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે (photo : canva)

પતંગ ચગાવવા માટે પતંગની સાથે દોરો પણ મજબુત હોવો જરુરી છે. 3 તાર, 6 તાર 9 તાર અને 12 તાર ની દોરી નો ઉપયોગ કરવામાં આવે છે. પતંગ રશિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે (photo : canva)

6 / 6

મકરસંક્રાંતિ- ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. અહી ક્લિક કરો

સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">