AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apply Oil in the Navel : રોજ રાત્રે નાભિમાં આ 4 પ્રકારના તેલ લગાડવાથી થાય છે અઢળક ફાયદા, વાંચો વિગતવાર

પ્રાચીન માન્યતાઓના આધારે, નાભિમાં તેલ નાખવાથી નર્વસ સિસ્ટમ સારી અને સંતુલિત બને છે. આટલું જ નહીં, નાભિમાં તેલ લગાવવાથી શરીરને આંતરિક અને બાહ્ય બંને લાભ મળે છે. એટલા માટે દરરોજ નાભિમાં તેલ નાખવું સારું છે. આ સાથે જ જાણો નાભિમાં કયું તેલ લગાવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 2:05 PM
Share
નાભિમાં તેલ નાખવાથી નાભિની ગંદકી પણ સાફ થઈ જાય છે. નાભિ આપણા શરીરનો ખૂબ જ નાનો ભાગ છે. જેમાં ગંદકી સરળતાથી એકઠી થઈ જાય છે. અને જેને સાફ કરવી સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તેલને નાભિમાં રાખવાથી મહિનાઓ અને વર્ષોથી જમા થયેલી ગંદકી પણ પીગળીને સાફ થઈ જાય છે.

નાભિમાં તેલ નાખવાથી નાભિની ગંદકી પણ સાફ થઈ જાય છે. નાભિ આપણા શરીરનો ખૂબ જ નાનો ભાગ છે. જેમાં ગંદકી સરળતાથી એકઠી થઈ જાય છે. અને જેને સાફ કરવી સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તેલને નાભિમાં રાખવાથી મહિનાઓ અને વર્ષોથી જમા થયેલી ગંદકી પણ પીગળીને સાફ થઈ જાય છે.

1 / 5
યોગ અને આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે શરીરનું ચક્ર નાભિથી જ શરૂ થાય છે, તેથી જ તેને સંતુલિત રાખવા માટે તેના પર તેલ લગાડવામાં આવે છે.

યોગ અને આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે શરીરનું ચક્ર નાભિથી જ શરૂ થાય છે, તેથી જ તેને સંતુલિત રાખવા માટે તેના પર તેલ લગાડવામાં આવે છે.

2 / 5
નાળિયેર અથવા બદામનું તેલ : નાળિયેળ અથવા બદામનું તેલ દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપા લગાડવાથી ચહેરા પર નિખાર આવે છે. સાથે જ તેનાથી ત્વચા સુધરે છે અને ચમકદાર બને છે.

નાળિયેર અથવા બદામનું તેલ : નાળિયેળ અથવા બદામનું તેલ દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપા લગાડવાથી ચહેરા પર નિખાર આવે છે. સાથે જ તેનાથી ત્વચા સુધરે છે અને ચમકદાર બને છે.

3 / 5
સરસવનું તેલ : સરસવનું તેલ રોજ રાત્રે  2 થી 3 ટીપાં નાભિમાં લગાડવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જેનાથી  ફાટેલા હોઠ માટે, આંખોની રોશની સુધારવા, વાળના વિકાસ માટે અને માથાનો દુખાવો દૂર થાય છે.

સરસવનું તેલ : સરસવનું તેલ રોજ રાત્રે 2 થી 3 ટીપાં નાભિમાં લગાડવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જેનાથી ફાટેલા હોઠ માટે, આંખોની રોશની સુધારવા, વાળના વિકાસ માટે અને માથાનો દુખાવો દૂર થાય છે.

4 / 5
ઓલિવ ઓઈલ : દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપાં ઓલિવ ઓઈલના લગાડવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા, વજન ઘટાડવા અને કમરના દુખાવાથી રાહત મળે છે.

ઓલિવ ઓઈલ : દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપાં ઓલિવ ઓઈલના લગાડવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા, વજન ઘટાડવા અને કમરના દુખાવાથી રાહત મળે છે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">