AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apply Oil in the Navel : રોજ રાત્રે નાભિમાં આ 4 પ્રકારના તેલ લગાડવાથી થાય છે અઢળક ફાયદા, વાંચો વિગતવાર

પ્રાચીન માન્યતાઓના આધારે, નાભિમાં તેલ નાખવાથી નર્વસ સિસ્ટમ સારી અને સંતુલિત બને છે. આટલું જ નહીં, નાભિમાં તેલ લગાવવાથી શરીરને આંતરિક અને બાહ્ય બંને લાભ મળે છે. એટલા માટે દરરોજ નાભિમાં તેલ નાખવું સારું છે. આ સાથે જ જાણો નાભિમાં કયું તેલ લગાવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 2:05 PM
Share
નાભિમાં તેલ નાખવાથી નાભિની ગંદકી પણ સાફ થઈ જાય છે. નાભિ આપણા શરીરનો ખૂબ જ નાનો ભાગ છે. જેમાં ગંદકી સરળતાથી એકઠી થઈ જાય છે. અને જેને સાફ કરવી સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તેલને નાભિમાં રાખવાથી મહિનાઓ અને વર્ષોથી જમા થયેલી ગંદકી પણ પીગળીને સાફ થઈ જાય છે.

નાભિમાં તેલ નાખવાથી નાભિની ગંદકી પણ સાફ થઈ જાય છે. નાભિ આપણા શરીરનો ખૂબ જ નાનો ભાગ છે. જેમાં ગંદકી સરળતાથી એકઠી થઈ જાય છે. અને જેને સાફ કરવી સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તેલને નાભિમાં રાખવાથી મહિનાઓ અને વર્ષોથી જમા થયેલી ગંદકી પણ પીગળીને સાફ થઈ જાય છે.

1 / 5
યોગ અને આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે શરીરનું ચક્ર નાભિથી જ શરૂ થાય છે, તેથી જ તેને સંતુલિત રાખવા માટે તેના પર તેલ લગાડવામાં આવે છે.

યોગ અને આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે શરીરનું ચક્ર નાભિથી જ શરૂ થાય છે, તેથી જ તેને સંતુલિત રાખવા માટે તેના પર તેલ લગાડવામાં આવે છે.

2 / 5
નાળિયેર અથવા બદામનું તેલ : નાળિયેળ અથવા બદામનું તેલ દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપા લગાડવાથી ચહેરા પર નિખાર આવે છે. સાથે જ તેનાથી ત્વચા સુધરે છે અને ચમકદાર બને છે.

નાળિયેર અથવા બદામનું તેલ : નાળિયેળ અથવા બદામનું તેલ દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપા લગાડવાથી ચહેરા પર નિખાર આવે છે. સાથે જ તેનાથી ત્વચા સુધરે છે અને ચમકદાર બને છે.

3 / 5
સરસવનું તેલ : સરસવનું તેલ રોજ રાત્રે  2 થી 3 ટીપાં નાભિમાં લગાડવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જેનાથી  ફાટેલા હોઠ માટે, આંખોની રોશની સુધારવા, વાળના વિકાસ માટે અને માથાનો દુખાવો દૂર થાય છે.

સરસવનું તેલ : સરસવનું તેલ રોજ રાત્રે 2 થી 3 ટીપાં નાભિમાં લગાડવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જેનાથી ફાટેલા હોઠ માટે, આંખોની રોશની સુધારવા, વાળના વિકાસ માટે અને માથાનો દુખાવો દૂર થાય છે.

4 / 5
ઓલિવ ઓઈલ : દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપાં ઓલિવ ઓઈલના લગાડવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા, વજન ઘટાડવા અને કમરના દુખાવાથી રાહત મળે છે.

ઓલિવ ઓઈલ : દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપાં ઓલિવ ઓઈલના લગાડવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા, વજન ઘટાડવા અને કમરના દુખાવાથી રાહત મળે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">