આંબા હળદર : માત્ર સ્વાદમાં જ ટેસ્ટી નહી પરંતુ સ્વાસ્થ્યમાં પણ છે રામબાણ

Mango Ginger : તમે હળદરનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમે 'Mango Ginger' વિશે જાણો છો. આવો જાણીએ કે તે સામાન્ય હળદર કરતા કઈ રીતે ખાસ અને તેના ફાયદાકારક શું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 5:20 PM
આંબા હળદર એક ગુણકારી ખાદ્ય પદાર્થ છે ઔષધિઓમાં પણ મહત્વનું સ્થાન છે. જેનો સ્વાદ કાચી કેરી જેવો લાગે છે જ્યારે તેને કાપીને ખાવામાં આવે છે. તો તે અંદરથી પીળી છે, તેથી તેને આંબા હળદર કહેવામાં આવે છે.

આંબા હળદર એક ગુણકારી ખાદ્ય પદાર્થ છે ઔષધિઓમાં પણ મહત્વનું સ્થાન છે. જેનો સ્વાદ કાચી કેરી જેવો લાગે છે જ્યારે તેને કાપીને ખાવામાં આવે છે. તો તે અંદરથી પીળી છે, તેથી તેને આંબા હળદર કહેવામાં આવે છે.

1 / 5
સામાન્ય રીતે આંબા હળહર અનેક ગુણધર્મો  હોય છે. જેમા કર્ક્યુમિન, ડેમેથોક્સી  જેવા ગુણ હોય છે. જેના કારણે તે વ્યક્તિને ભૂખ વધારવામાં મદદ કરે છે.

સામાન્ય રીતે આંબા હળહર અનેક ગુણધર્મો હોય છે. જેમા કર્ક્યુમિન, ડેમેથોક્સી જેવા ગુણ હોય છે. જેના કારણે તે વ્યક્તિને ભૂખ વધારવામાં મદદ કરે છે.

2 / 5
નિયમિત રુપે આંબા હળહરનું સેવન કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઘટાડી શકે છે. આંબા હળહરમાં એન્ટીઑકિસડન્ટના ગુણ હોવાથી વજન ઘટાડવામાં મદદ રુપ થાય છે.

નિયમિત રુપે આંબા હળહરનું સેવન કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઘટાડી શકે છે. આંબા હળહરમાં એન્ટીઑકિસડન્ટના ગુણ હોવાથી વજન ઘટાડવામાં મદદ રુપ થાય છે.

3 / 5
આંબા હળદરમા એન્ટિ-પાયરેટિકના ગુણ હોવાથી તે તમારા શરીરમા જો તાવની અસર હોય તો તેને દૂર કરવામાં કારગાર સાબિત થાય છે.

આંબા હળદરમા એન્ટિ-પાયરેટિકના ગુણ હોવાથી તે તમારા શરીરમા જો તાવની અસર હોય તો તેને દૂર કરવામાં કારગાર સાબિત થાય છે.

4 / 5
આંબા હળદરમા રહેલ એન્ટીઑકિસડન્ટના ગુણધર્મોના કારણે તે તમારા શરીરમાં સાંધાની સમસ્યામાં રાહત આપે છે. આંબા હળદરમા અને કાર્મિનેટિવ ગુણ હોય છે જે તમારા મન અને નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે કામ કરી શકે છે. આ ઉપરાંત, તે તમને હતાશાના અન્ય લક્ષણો જેમ કે માથાનો દુખાવો, ચિંતા વગેરેથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.

આંબા હળદરમા રહેલ એન્ટીઑકિસડન્ટના ગુણધર્મોના કારણે તે તમારા શરીરમાં સાંધાની સમસ્યામાં રાહત આપે છે. આંબા હળદરમા અને કાર્મિનેટિવ ગુણ હોય છે જે તમારા મન અને નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે કામ કરી શકે છે. આ ઉપરાંત, તે તમને હતાશાના અન્ય લક્ષણો જેમ કે માથાનો દુખાવો, ચિંતા વગેરેથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">