AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંબા હળદર : માત્ર સ્વાદમાં જ ટેસ્ટી નહી પરંતુ સ્વાસ્થ્યમાં પણ છે રામબાણ

Mango Ginger : તમે હળદરનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમે 'Mango Ginger' વિશે જાણો છો. આવો જાણીએ કે તે સામાન્ય હળદર કરતા કઈ રીતે ખાસ અને તેના ફાયદાકારક શું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 5:20 PM
Share
આંબા હળદર એક ગુણકારી ખાદ્ય પદાર્થ છે ઔષધિઓમાં પણ મહત્વનું સ્થાન છે. જેનો સ્વાદ કાચી કેરી જેવો લાગે છે જ્યારે તેને કાપીને ખાવામાં આવે છે. તો તે અંદરથી પીળી છે, તેથી તેને આંબા હળદર કહેવામાં આવે છે.

આંબા હળદર એક ગુણકારી ખાદ્ય પદાર્થ છે ઔષધિઓમાં પણ મહત્વનું સ્થાન છે. જેનો સ્વાદ કાચી કેરી જેવો લાગે છે જ્યારે તેને કાપીને ખાવામાં આવે છે. તો તે અંદરથી પીળી છે, તેથી તેને આંબા હળદર કહેવામાં આવે છે.

1 / 5
સામાન્ય રીતે આંબા હળહર અનેક ગુણધર્મો  હોય છે. જેમા કર્ક્યુમિન, ડેમેથોક્સી  જેવા ગુણ હોય છે. જેના કારણે તે વ્યક્તિને ભૂખ વધારવામાં મદદ કરે છે.

સામાન્ય રીતે આંબા હળહર અનેક ગુણધર્મો હોય છે. જેમા કર્ક્યુમિન, ડેમેથોક્સી જેવા ગુણ હોય છે. જેના કારણે તે વ્યક્તિને ભૂખ વધારવામાં મદદ કરે છે.

2 / 5
નિયમિત રુપે આંબા હળહરનું સેવન કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઘટાડી શકે છે. આંબા હળહરમાં એન્ટીઑકિસડન્ટના ગુણ હોવાથી વજન ઘટાડવામાં મદદ રુપ થાય છે.

નિયમિત રુપે આંબા હળહરનું સેવન કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઘટાડી શકે છે. આંબા હળહરમાં એન્ટીઑકિસડન્ટના ગુણ હોવાથી વજન ઘટાડવામાં મદદ રુપ થાય છે.

3 / 5
આંબા હળદરમા એન્ટિ-પાયરેટિકના ગુણ હોવાથી તે તમારા શરીરમા જો તાવની અસર હોય તો તેને દૂર કરવામાં કારગાર સાબિત થાય છે.

આંબા હળદરમા એન્ટિ-પાયરેટિકના ગુણ હોવાથી તે તમારા શરીરમા જો તાવની અસર હોય તો તેને દૂર કરવામાં કારગાર સાબિત થાય છે.

4 / 5
આંબા હળદરમા રહેલ એન્ટીઑકિસડન્ટના ગુણધર્મોના કારણે તે તમારા શરીરમાં સાંધાની સમસ્યામાં રાહત આપે છે. આંબા હળદરમા અને કાર્મિનેટિવ ગુણ હોય છે જે તમારા મન અને નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે કામ કરી શકે છે. આ ઉપરાંત, તે તમને હતાશાના અન્ય લક્ષણો જેમ કે માથાનો દુખાવો, ચિંતા વગેરેથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.

આંબા હળદરમા રહેલ એન્ટીઑકિસડન્ટના ગુણધર્મોના કારણે તે તમારા શરીરમાં સાંધાની સમસ્યામાં રાહત આપે છે. આંબા હળદરમા અને કાર્મિનેટિવ ગુણ હોય છે જે તમારા મન અને નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે કામ કરી શકે છે. આ ઉપરાંત, તે તમને હતાશાના અન્ય લક્ષણો જેમ કે માથાનો દુખાવો, ચિંતા વગેરેથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.

5 / 5
Follow Us
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">