AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો,પુરૂષોત્તમ પીપળીયાએ મુકી નવી પોસ્ટ, જુઓ Video

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો છે.ફરી પરષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.કથાનો વિરોધ કરવા પર પીપળિયાને ધમકી મળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.પીપળિયા સામે સનાતન વિરોધી હોવાની ટિપ્પણી થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 2:57 PM
Share

રાજકોટમાં આગામી 5 થી 7 જૂન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજાશે.ગત વખતની જેમ આ વખતે પણ સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયા અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા દિવ્ય દરબારનો વિરોધ કરવામાં આવ્યો છે. તો ગત વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેમની પરચી કાઢી હતી તે મહિલા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી છે. ત્યારે હવે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો છે.

સનાતન ધર્મની આડમાં અંધશ્રદ્ધા

રાજકોટના જાણીતા સામાજિક આગેવાન પરષોત્તમ પીપળિયા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાના વિરોધમાં મેદાને આવ્યા છે. પીપળિયાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે, આ કથાના માધ્યમથી સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. સનાતન ધર્મની આડમાં અંધશ્રદ્ધા ફેલાતી હોવાનો આક્ષેપ લગાવીને તેમણે તંત્ર અને આયોજકો સામે કેટલાક સવાલો ઉભા કર્યા છે. આ કાર્યક્રમનો વિરોધ કરવા બદલ પરષોત્તમ પીપળિયાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મુદ્દો ભટકાવવા માટે તેમને સનાતન વિરોધી ચિતરાઈ રહ્યા છે. પરંતુ તેઓ ચુસ્ત સનાતની છે, અને અવાજ ઉઠાવતા રહેશે.

થોડા દિવસ પહેલા રાજકોટના પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાને ગણાવ્યો અંધશ્રદ્ધાનો કુંભ મેળો કહ્યો છે.પુરૂષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું હતુ કે ”આનંદો ભોળા ભક્તો,ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભમેળો યોજાશે”. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બાગેશ્વર ધામની હનુમંત કથામાં સ્વાગત યાત્રામાં માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થશે.

બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા છે ધીરેન્દ્ર શાસ્ત્રી આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
g clip-path="url(#clip0_868_265)">