AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh Net Worth : રણવીર સિંહ કે ફરહાન અખ્તર, સંપત્તિના મામલે કયો અભિનેતા આગળ છે? જાણો

Ranveer Singh Net Worth : રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ડોન 3ને લઈ ખુબ વિવાદ ચાલી રહ્યો છે. જે બંધ થવાનું નામ લેતો નથી. આ વચ્ચે ચાલો જોઈએ રણવીર સિંહ કે ફરહાન અખ્તર કોણ સૌથી વધારે પૈસાદાર છે.

| Updated on: Jun 01, 2026 | 2:04 PM
Share
રણવીર સિંહ અને ફરહાન અખ્તર હાલમાં ચર્ચામાં છે. જેનું કારણ ફિલ્મ ડોન 3 છે. આ વિવાદ પર FWICE એ રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

રણવીર સિંહ અને ફરહાન અખ્તર હાલમાં ચર્ચામાં છે. જેનું કારણ ફિલ્મ ડોન 3 છે. આ વિવાદ પર FWICE એ રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

1 / 7
 તો ચાલો જાણીએ કે, બંન્ને સ્ટાર્સમાંથી કોની પાસે વધારે પૈસા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંન્ને સ્ટાર્સમાંથી કોની પાસે વધારે પૈસા છે. મીડિયા રિપોર્ટ મુજબ રણવીર સિંહ  300 થી 400 કરોડના મિલાક છે.

તો ચાલો જાણીએ કે, બંન્ને સ્ટાર્સમાંથી કોની પાસે વધારે પૈસા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંન્ને સ્ટાર્સમાંથી કોની પાસે વધારે પૈસા છે. મીડિયા રિપોર્ટ મુજબ રણવીર સિંહ 300 થી 400 કરોડના મિલાક છે.

2 / 7
રિપોર્ટ મુજબ રણવીર સિંહની નેટવર્થ અંદાજે 350 થી 400 કરોડ રુપિયા છે. તેની કમાણીનો મોટોભાગ ફિલ્મની ફી અને બ્રાન્ડ પ્રમોશન અને ઈવેન્ટમાંથી આવે છે. રણવીર સિંહ એક ફિલ્મ માટે 30 થી 40 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. એક જાહેરાતમાટે રણવીર સિંહ 3 થી 5 કરોડ રુપિયા લે છે.

રિપોર્ટ મુજબ રણવીર સિંહની નેટવર્થ અંદાજે 350 થી 400 કરોડ રુપિયા છે. તેની કમાણીનો મોટોભાગ ફિલ્મની ફી અને બ્રાન્ડ પ્રમોશન અને ઈવેન્ટમાંથી આવે છે. રણવીર સિંહ એક ફિલ્મ માટે 30 થી 40 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. એક જાહેરાતમાટે રણવીર સિંહ 3 થી 5 કરોડ રુપિયા લે છે.

3 / 7
 આ સિવાય રણવીર સિંહની પાસે મુંબઈમાં લક્ઝરી ઘર,મોંઘી ગાડીઓ અને અનેક પ્રોપર્ટી પણ છે. રણવીર સિંહના કાર કલેક્શનમાં એસ્ટન માર્ટિન રૈપિડએસ,જૈગુઆર એક્સજેએલ અને મર્સિડીઝ બેઝ સામેલ છે. બાંદ્રામાં તેનો એક શાનદાર બંગલો પણ છે. જેની કિંમત અંદાજે 119 કરોડ છે.

આ સિવાય રણવીર સિંહની પાસે મુંબઈમાં લક્ઝરી ઘર,મોંઘી ગાડીઓ અને અનેક પ્રોપર્ટી પણ છે. રણવીર સિંહના કાર કલેક્શનમાં એસ્ટન માર્ટિન રૈપિડએસ,જૈગુઆર એક્સજેએલ અને મર્સિડીઝ બેઝ સામેલ છે. બાંદ્રામાં તેનો એક શાનદાર બંગલો પણ છે. જેની કિંમત અંદાજે 119 કરોડ છે.

4 / 7
 રિપોર્ટ મુજબ ફરહાન અખ્તરની નેટવર્થ અંદાજે 148 થી 19.15 કરોડ રુપિયા વચ્ચે બતાવવામાં આવી રહી છે. ફરહાન એક ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે અંદાજે 3 થી 4 કરોડ રુપિયા લે છે. એક લીડ રોલ માટે 15 થી 18 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે.તેની કમામી તેના પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટમાંથી થાય છે.

રિપોર્ટ મુજબ ફરહાન અખ્તરની નેટવર્થ અંદાજે 148 થી 19.15 કરોડ રુપિયા વચ્ચે બતાવવામાં આવી રહી છે. ફરહાન એક ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે અંદાજે 3 થી 4 કરોડ રુપિયા લે છે. એક લીડ રોલ માટે 15 થી 18 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે.તેની કમામી તેના પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટમાંથી થાય છે.

5 / 7
 મુંબઈના બાંદ્રામાં ફરહાન અખ્તરનો એક શાનદાર બંગ્લો છે. જેની કિંમત અંદાજે 35 કરોડ રુપિયા છે. તેની પાસે અનેક મોંઘી ગાડીઓ પણ છે.

મુંબઈના બાંદ્રામાં ફરહાન અખ્તરનો એક શાનદાર બંગ્લો છે. જેની કિંમત અંદાજે 35 કરોડ રુપિયા છે. તેની પાસે અનેક મોંઘી ગાડીઓ પણ છે.

6 / 7
રણવીર સિંહ પાસે બાંદ્રા સિવાય વર્લીમાં 40 કરોડનો આલીબાગમાં એક વિલા છે. જેની કિંમત અંદાજે 22 કરોડ રુપિયા છે. (ALL PHOTO : PTI)

રણવીર સિંહ પાસે બાંદ્રા સિવાય વર્લીમાં 40 કરોડનો આલીબાગમાં એક વિલા છે. જેની કિંમત અંદાજે 22 કરોડ રુપિયા છે. (ALL PHOTO : PTI)

7 / 7

700 કરોડની કમાણી કરનારી ફિલ્મ ધુરંધરના હમઝાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
g clip-path="url(#clip0_868_265)">