AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ થી સોમનાથ પહોંચવા માટે શરૂ થઈ નવી ફ્લાઈટ સુવિધા, જાણો સમય સહિત A ટુ Z માહિતી

ગુજરાતમાં સોમનાથની મુલાકાત લેવી હવે સરળ બનશે, કારણ કે હવે અહીં ફ્લાઈટ સેવા શરૂ થઈ ગઈ છે. મતલબ કે હવે તમારે સોમનાથ જવા માટે માત્ર રેલ કે રોડ પર નિર્ભર રહેવું પડશે નહીં. વાંચો આ સમાચાર...

| Updated on: Oct 29, 2024 | 10:53 PM
Share
સામાન્ય લોકો માટે હવે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનશે, કારણ કે અહીં પહોંચવા માટે ભક્તોને હવે માત્ર રેલ કે રોડ પર નિર્ભર રહેવું પડશે નહીં. હવે સોમનાથ માટે ફ્લાઈટ સેવા શરૂ થઈ છે, જે અહીંથી નજીકના જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પરથી ઉપલબ્ધ થશે. સોમનાથ જ્યોતિર્લિંગ એ ગુજરાતના જૂનાગઢ નજીકના સોમનાથ ગીર જિલ્લાનો પણ એક ભાગ છે.

સામાન્ય લોકો માટે હવે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનશે, કારણ કે અહીં પહોંચવા માટે ભક્તોને હવે માત્ર રેલ કે રોડ પર નિર્ભર રહેવું પડશે નહીં. હવે સોમનાથ માટે ફ્લાઈટ સેવા શરૂ થઈ છે, જે અહીંથી નજીકના જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પરથી ઉપલબ્ધ થશે. સોમનાથ જ્યોતિર્લિંગ એ ગુજરાતના જૂનાગઢ નજીકના સોમનાથ ગીર જિલ્લાનો પણ એક ભાગ છે.

1 / 6
હવે સોમનાથ મંદિરના દર્શન કરવા જતા ભક્તો અમદાવાદથી કેશોદની સીધી ફ્લાઈટ સેવાનો ઉપયોગ કરી શકશે. સોમનાથ મંદિરનું સંચાલન કરતા 'શ્રી સોમનાથ ટ્રસ્ટ'એ પણ ભક્તો માટે મોટી સેવા શરૂ કરી છે. કેશોદ એરપોર્ટ પર ઉતરનાર મુલાકાતીઓને ટ્રસ્ટ એરપોર્ટથી સોમનાથ મંદિર સુધી મફત પીકઅપ બસની સુવિધા આપશે. સૂત્રો દ્વારા મળતી માહિતી આ ફ્લાઇટ રૂ.2100માં 45 મિનિટમાં પહોંચાડશે.

હવે સોમનાથ મંદિરના દર્શન કરવા જતા ભક્તો અમદાવાદથી કેશોદની સીધી ફ્લાઈટ સેવાનો ઉપયોગ કરી શકશે. સોમનાથ મંદિરનું સંચાલન કરતા 'શ્રી સોમનાથ ટ્રસ્ટ'એ પણ ભક્તો માટે મોટી સેવા શરૂ કરી છે. કેશોદ એરપોર્ટ પર ઉતરનાર મુલાકાતીઓને ટ્રસ્ટ એરપોર્ટથી સોમનાથ મંદિર સુધી મફત પીકઅપ બસની સુવિધા આપશે. સૂત્રો દ્વારા મળતી માહિતી આ ફ્લાઇટ રૂ.2100માં 45 મિનિટમાં પહોંચાડશે.

2 / 6
ગુજરાત સરકારના એકમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે માહિતી આપી હતી કે અમદાવાદ-કેશોદ વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ સેવા ઉપલબ્ધ રહેશે. આ ફ્લાઈટ સેવા મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલશે. આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 10.10 કલાકે ઉપડશે અને સવારે 10.55 કલાકે કેશોદ પહોંચશે.

ગુજરાત સરકારના એકમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે માહિતી આપી હતી કે અમદાવાદ-કેશોદ વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ સેવા ઉપલબ્ધ રહેશે. આ ફ્લાઈટ સેવા મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલશે. આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 10.10 કલાકે ઉપડશે અને સવારે 10.55 કલાકે કેશોદ પહોંચશે.

3 / 6
ત્યાર બાદ આ જ ફ્લાઇટ કેશોદથી બપોરે 1.15 કલાકે ઉપડશે અને બપોરે 2.30 કલાકે અમદાવાદ પરત આવશે. આવી સ્થિતિમાં તે પ્રવાસીઓને પણ ફાયદો થશે જેઓ ઓછા સમયમાં સોમનાથની યાત્રા કરીને પરત ફરવા માગે છે.

ત્યાર બાદ આ જ ફ્લાઇટ કેશોદથી બપોરે 1.15 કલાકે ઉપડશે અને બપોરે 2.30 કલાકે અમદાવાદ પરત આવશે. આવી સ્થિતિમાં તે પ્રવાસીઓને પણ ફાયદો થશે જેઓ ઓછા સમયમાં સોમનાથની યાત્રા કરીને પરત ફરવા માગે છે.

4 / 6
PM નરેન્દ્ર મોદી પોતે 'શ્રી સોમનાથ ટ્રસ્ટ'ના અધ્યક્ષ છે જે સોમનાથ મંદિરનું સંચાલન કરે છે. તેમની અધ્યક્ષતામાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં મુસાફરોને સુવિધા પુરી પાડવાની આ પહેલ અંગેનો નિર્ણય લેવાયો હતો. જૂનાગઢના કેશોદ ખાતે બનેલ એરપોર્ટ પડોશી જિલ્લા ગીર સોમનાથના પ્રભાસ પાટણ શહેરમાં સ્થિત સોમનાથ મંદિરથી લગભગ 55 કિલોમીટર દૂર છે. અમદાવાદથી સોમનાથ મંદિરનું અંતર લગભગ 400 કિલોમીટર છે.

PM નરેન્દ્ર મોદી પોતે 'શ્રી સોમનાથ ટ્રસ્ટ'ના અધ્યક્ષ છે જે સોમનાથ મંદિરનું સંચાલન કરે છે. તેમની અધ્યક્ષતામાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં મુસાફરોને સુવિધા પુરી પાડવાની આ પહેલ અંગેનો નિર્ણય લેવાયો હતો. જૂનાગઢના કેશોદ ખાતે બનેલ એરપોર્ટ પડોશી જિલ્લા ગીર સોમનાથના પ્રભાસ પાટણ શહેરમાં સ્થિત સોમનાથ મંદિરથી લગભગ 55 કિલોમીટર દૂર છે. અમદાવાદથી સોમનાથ મંદિરનું અંતર લગભગ 400 કિલોમીટર છે.

5 / 6
જ્યારે ગુજરાતના સ્થાનિક રહેવાસીઓને આ હવાઈ મુસાફરીનો લાભ મળશે, ત્યારે દેશના અન્ય ભાગોમાંથી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અમદાવાદ પહોંચ્યા પછી તેમની યાત્રાનું આયોજન કરી શકશે અને અમદાવાદથી સોમનાથની યાત્રા ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ કરી શકશે. અરબી સમુદ્રના કિનારે બનેલું સોમનાથ મંદિર દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.

જ્યારે ગુજરાતના સ્થાનિક રહેવાસીઓને આ હવાઈ મુસાફરીનો લાભ મળશે, ત્યારે દેશના અન્ય ભાગોમાંથી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અમદાવાદ પહોંચ્યા પછી તેમની યાત્રાનું આયોજન કરી શકશે અને અમદાવાદથી સોમનાથની યાત્રા ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ કરી શકશે. અરબી સમુદ્રના કિનારે બનેલું સોમનાથ મંદિર દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.

6 / 6
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">