AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ નવી ટીમમાં જોડાયો આ ખેલાડી, પાડોશી દેશની લીગમાં રમવાનો લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી, જો કે નિવૃત્તિના ચાર જ દિવસમાં તેણે પાડોશી દેશની ક્રિકેટ લીગમાં રમવાની મોટો નિર્ણય લીધી છે. હવે આ ખેલાડી નવી ટીમ માટે રમશે.

| Updated on: May 26, 2026 | 8:17 PM
Share
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર લંકા પ્રીમિયર લીગમાં રમશે. શંકરે 22 મેના રોજ ભારતીય ઘરેલુ ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે તે વિદેશી લીગમાં રમશે. શંકર લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી રોયલ્સ તરફથી રમશે.

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર લંકા પ્રીમિયર લીગમાં રમશે. શંકરે 22 મેના રોજ ભારતીય ઘરેલુ ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે તે વિદેશી લીગમાં રમશે. શંકર લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી રોયલ્સ તરફથી રમશે.

1 / 5
શ્રીલંકા પ્રીમિયર લીગમાં ખૂબ જ ઓછા ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો છે. તેમાં ઈરફાન પઠાણ, મુનાફ પટેલ, સુદીપ ત્યાગી અને મનપ્રીત ગોનીનો સમાવેશ થાય છે. હવે, વિજય શંકર પણ આ યાદીમાં જોડાયા છે.

શ્રીલંકા પ્રીમિયર લીગમાં ખૂબ જ ઓછા ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો છે. તેમાં ઈરફાન પઠાણ, મુનાફ પટેલ, સુદીપ ત્યાગી અને મનપ્રીત ગોનીનો સમાવેશ થાય છે. હવે, વિજય શંકર પણ આ યાદીમાં જોડાયા છે.

2 / 5
વિજય શંકરને લીગ ક્રિકેટમાં ઘણો અનુભવ છે, જેમાં IPLનો પણ સમાવેશ થાય છે. તેણે 2014 માં IPL માં પ્રવેશ કર્યો હતો અને તે ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ માટે રમી ચૂક્યો છે.

વિજય શંકરને લીગ ક્રિકેટમાં ઘણો અનુભવ છે, જેમાં IPLનો પણ સમાવેશ થાય છે. તેણે 2014 માં IPL માં પ્રવેશ કર્યો હતો અને તે ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ માટે રમી ચૂક્યો છે.

3 / 5
વિજય શંકરે 78 IPL મેચોમાં 26.33 ની બેટિંગ એવરેજ સાથે 1,233 રન બનાવ્યા છે. તેણે સાત અડધી સદી ફટકારી અને નવ વિકેટ ઝડપી છે.

વિજય શંકરે 78 IPL મેચોમાં 26.33 ની બેટિંગ એવરેજ સાથે 1,233 રન બનાવ્યા છે. તેણે સાત અડધી સદી ફટકારી અને નવ વિકેટ ઝડપી છે.

4 / 5
વિજય શંકરે ભારત માટે 12 વનડેમાં 31.8 ની સરેરાશથી 223 રન બનાવ્યા છે. તેણે નવ T20 મેચમાં 25 થી વધુની સરેરાશથી 101 રન પણ બનાવ્યા છે. શંકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 13 અને લિસ્ટ A માં બે સદી ફટકારી છે. (PC: PTI)

વિજય શંકરે ભારત માટે 12 વનડેમાં 31.8 ની સરેરાશથી 223 રન બનાવ્યા છે. તેણે નવ T20 મેચમાં 25 થી વધુની સરેરાશથી 101 રન પણ બનાવ્યા છે. શંકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 13 અને લિસ્ટ A માં બે સદી ફટકારી છે. (PC: PTI)

5 / 5

Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, બેંગલુરુ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

 

Follow Us
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
g clip-path="url(#clip0_868_265)">