Zomato અને Swiggy પછી, હવે Flipkart એ આપ્યો આંચકો, હવે દરેક ઓર્ડર પર Extra રૂપિયા વસુલ કરશે

Flipkart extra money : Zomato-Swiggy બાદ હવે ફ્લિપકાર્ટે પણ ગ્રાહકોના ખિસ્સા ભરવાનો પ્લાન બનાવ્યો છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડર પર 3 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. આ ફી ઓનલાઈન અને ઓફલાઈન પેમેન્ટ મોડ મેથડ બંને પર વસૂલવામાં આવશે.

| Updated on: Aug 20, 2024 | 1:26 PM
સ્વિગી ઝોમેટો પછી હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે પણ તેના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડર પર 3 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. હાલમાં જ Zomato અને Swiggyની પ્લેટફોર્મ ફીમાં વધારા બાદ આવું બન્યું છે. ફ્લિપકાર્ટે આ ફી ઓનલાઈન પેમેન્ટ અને કેશ ઓન ડિલિવરી બંને પર લગાવી છે.

સ્વિગી ઝોમેટો પછી હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે પણ તેના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડર પર 3 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. હાલમાં જ Zomato અને Swiggyની પ્લેટફોર્મ ફીમાં વધારા બાદ આવું બન્યું છે. ફ્લિપકાર્ટે આ ફી ઓનલાઈન પેમેન્ટ અને કેશ ઓન ડિલિવરી બંને પર લગાવી છે.

1 / 5
આ ફી ફ્લિપકાર્ટ પ્લસ પ્રોગ્રામ અને નોન-પ્લસ પ્રોગ્રામ બંને ગ્રાહકો પાસેથી લેવામાં આવશે. જો કે જો તમે ફ્લિપકાર્ટની મોબાઈલ એપ અને વેબસાઈટ પર 10,000 રૂપિયાથી વધુની ખરીદી કરો છો, તો આ ફી લેવામાં આવશે નહીં.

આ ફી ફ્લિપકાર્ટ પ્લસ પ્રોગ્રામ અને નોન-પ્લસ પ્રોગ્રામ બંને ગ્રાહકો પાસેથી લેવામાં આવશે. જો કે જો તમે ફ્લિપકાર્ટની મોબાઈલ એપ અને વેબસાઈટ પર 10,000 રૂપિયાથી વધુની ખરીદી કરો છો, તો આ ફી લેવામાં આવશે નહીં.

2 / 5
ફી ક્યારે લેવામાં આવશે? : ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે 17 ઓગસ્ટ 2024થી આ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે આ ફી પ્લેટફોર્મને અસરકારક રીતે ચલાવવામાં અને તેને સતત સુધારવામાં મદદ કરશે. ફ્લિપકાર્ટ ગ્રોસરી અને તેની ટ્રાવેલ વર્ટિકલ ક્લિયરટ્રિપ પર ફી લાગુ પડતી નથી.

ફી ક્યારે લેવામાં આવશે? : ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે 17 ઓગસ્ટ 2024થી આ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે આ ફી પ્લેટફોર્મને અસરકારક રીતે ચલાવવામાં અને તેને સતત સુધારવામાં મદદ કરશે. ફ્લિપકાર્ટ ગ્રોસરી અને તેની ટ્રાવેલ વર્ટિકલ ક્લિયરટ્રિપ પર ફી લાગુ પડતી નથી.

3 / 5
જો કે આ પહેલેથી જ ફ્લિપકાર્ટની ફેશન વર્ટિકલ  myntra અને તેની ક્વિક કોમર્સ શાખા ફ્લિપકાર્ટ મિનિટ્સ પર લાગુ છે, જે અનુક્રમે રૂપિયા 20 અને રૂપિયા 5 ચાર્જ કરે છે. આ સ્ટેપ ફ્લિપકાર્ટને સ્વિગીઝ ઇન્સ્ટામાર્ટ, ઝોમેટોની બ્લિંકિટ અને ઝેપ્ટો જેવા ક્વિક કોમર્સ પ્લેયર્સને સાથે જોડે છે. જે રૂપિયા 4 થી રૂપિયા 9.99 સુધીની હેન્ડલિંગ ફી પણ વસૂલ કરે છે.

જો કે આ પહેલેથી જ ફ્લિપકાર્ટની ફેશન વર્ટિકલ myntra અને તેની ક્વિક કોમર્સ શાખા ફ્લિપકાર્ટ મિનિટ્સ પર લાગુ છે, જે અનુક્રમે રૂપિયા 20 અને રૂપિયા 5 ચાર્જ કરે છે. આ સ્ટેપ ફ્લિપકાર્ટને સ્વિગીઝ ઇન્સ્ટામાર્ટ, ઝોમેટોની બ્લિંકિટ અને ઝેપ્ટો જેવા ક્વિક કોમર્સ પ્લેયર્સને સાથે જોડે છે. જે રૂપિયા 4 થી રૂપિયા 9.99 સુધીની હેન્ડલિંગ ફી પણ વસૂલ કરે છે.

4 / 5
આ પ્લેટફોર્મ ફી લેતું નથી : હાલમાં એમેઝોન પ્લેટફોર્મ ફી વસૂલતું નથી. પરંતુ જો તે આમ કરે તો નવાઈ નહીં. કારણ કે તેની મુખ્ય હરીફ ફ્લિપકાર્ટ પહેલાથી જ આવો ચાર્જ લાગુ કરી ચૂકી છે. ઉદાહરણ તરીકે Zomato-માલિકીની Blinkit માત્ર 10-15 મિનિટમાં નાના ઇલેક્ટ્રોનિક ડિવાઈસ પહોંચાડે છે. આ પ્લેટફોર્મની ઝડપી વૃદ્ધિએ સ્થાપિત ઈ-કોમર્સ કંપનીઓને ઝડપી કોમર્સ સેગમેન્ટમાં પ્રવેશવા માટે પ્રેરિત કર્યા છે.

આ પ્લેટફોર્મ ફી લેતું નથી : હાલમાં એમેઝોન પ્લેટફોર્મ ફી વસૂલતું નથી. પરંતુ જો તે આમ કરે તો નવાઈ નહીં. કારણ કે તેની મુખ્ય હરીફ ફ્લિપકાર્ટ પહેલાથી જ આવો ચાર્જ લાગુ કરી ચૂકી છે. ઉદાહરણ તરીકે Zomato-માલિકીની Blinkit માત્ર 10-15 મિનિટમાં નાના ઇલેક્ટ્રોનિક ડિવાઈસ પહોંચાડે છે. આ પ્લેટફોર્મની ઝડપી વૃદ્ધિએ સ્થાપિત ઈ-કોમર્સ કંપનીઓને ઝડપી કોમર્સ સેગમેન્ટમાં પ્રવેશવા માટે પ્રેરિત કર્યા છે.

5 / 5
Follow Us:
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">