AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yog Mudra : યોગની આ ચાર મુદ્રા કરવાથી થાય છે અનેક ફાયદા, જાણો અહીં

આ લેખ યોની મુદ્રાના વિવિધ પ્રકારો, તેમના ફાયદા સમજાવે છે. આ મુદ્રાઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જેમ કે તણાવ ઘટાડો, ઊર્જા વધારો અને સર્જનાત્મકતામાં વૃદ્ધિ. લેખમાં દરેક મુદ્રાના વિશિષ્ટ ફાયદા અને સાવચેતીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

| Updated on: Nov 20, 2024 | 5:00 PM
Share
હસ્ત મુદ્રા યોગનો એક ભાગ છે. નૃત્યને યોગ અને આસનનો એક પ્રકાર માનવામાં આવે છે કારણ કે તેમાં અનેક પ્રકારની મુદ્રાઓ બનાવવામાં આવે છે, હાથની મુદ્રાઓ પણ જોવા મળે છે. હાથની મુદ્રાઓ અસરકારક છે જે શરીરની ચેતા અને નસોને અસર કરે છે. આ તમામ મુદ્રા પદ્માસન અથવા સુખાસનમાં કરવામાં આવે છે. ત્યારે આજે તમને કેટલીક મુદ્રાઓ જણાવવા જઈ રહ્યા છે જેના લાભ જાણી તમે પણ ચોંકી જશો.

હસ્ત મુદ્રા યોગનો એક ભાગ છે. નૃત્યને યોગ અને આસનનો એક પ્રકાર માનવામાં આવે છે કારણ કે તેમાં અનેક પ્રકારની મુદ્રાઓ બનાવવામાં આવે છે, હાથની મુદ્રાઓ પણ જોવા મળે છે. હાથની મુદ્રાઓ અસરકારક છે જે શરીરની ચેતા અને નસોને અસર કરે છે. આ તમામ મુદ્રા પદ્માસન અથવા સુખાસનમાં કરવામાં આવે છે. ત્યારે આજે તમને કેટલીક મુદ્રાઓ જણાવવા જઈ રહ્યા છે જેના લાભ જાણી તમે પણ ચોંકી જશો.

1 / 5
યોની મુદ્રા : ‘યોની મુદ્રા’ તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે, તેનો અભ્યાસ તમારામાં સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરે છે. પ્રાચીન કાળમાં, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે તાંત્રિકોની દુનિયામાં યોની મુદ્રાનો વ્યાપકપણે અભ્યાસ કરવામાં આવતો હતો. આ મુદ્રાને ગર્ભની પ્રતિકાત્મક મુદ્રા કહેવામાં આવે છે કારણ કે જેમ ગર્ભ નવા જીવનને જન્મ આપે છે, તેવી જ રીતે આ મુદ્રા સર્જનાત્મક શક્તિને જન્મ આપે છે.

યોની મુદ્રા : ‘યોની મુદ્રા’ તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે, તેનો અભ્યાસ તમારામાં સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરે છે. પ્રાચીન કાળમાં, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે તાંત્રિકોની દુનિયામાં યોની મુદ્રાનો વ્યાપકપણે અભ્યાસ કરવામાં આવતો હતો. આ મુદ્રાને ગર્ભની પ્રતિકાત્મક મુદ્રા કહેવામાં આવે છે કારણ કે જેમ ગર્ભ નવા જીવનને જન્મ આપે છે, તેવી જ રીતે આ મુદ્રા સર્જનાત્મક શક્તિને જન્મ આપે છે.

2 / 5
મહા યોની મુદ્રા : મૂલાધાર ચક્રને જાગૃત કરે છ  આ મુદ્રા. આ સાથે કાર્યોમાં સફળતા અપાવશે. સ્વાસ્થ્ય લાભોની વાત કરીએ તો આ મુદ્રાથી ચહેરા  પર તેજ વધારે છે, યૌન ઊર્જામાં વૃદ્ધી કરે છે, મનને શાંત કરે છે અને વધતી ઉંમરના પ્રભાવને રોકે છે. આ સાથે શરીરમાં સ્ફૂર્તી અને ઉત્સાહમાં વધારો કરે છે.

મહા યોની મુદ્રા : મૂલાધાર ચક્રને જાગૃત કરે છ આ મુદ્રા. આ સાથે કાર્યોમાં સફળતા અપાવશે. સ્વાસ્થ્ય લાભોની વાત કરીએ તો આ મુદ્રાથી ચહેરા પર તેજ વધારે છે, યૌન ઊર્જામાં વૃદ્ધી કરે છે, મનને શાંત કરે છે અને વધતી ઉંમરના પ્રભાવને રોકે છે. આ સાથે શરીરમાં સ્ફૂર્તી અને ઉત્સાહમાં વધારો કરે છે.

3 / 5
સર્વ યોની મુદ્રા : આ મુદ્રા કરવાથી સ્ત્રીમાં ઊર્જાનો વધારો થાય છે. પીરિયડ્સના સમયે આ મુદ્રા કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ સાથે તણાવ દૂર થાય છે. આ મુદ્રા તમને હમેંશા સ્નેહી અને દયાળુ બનાવે છે.

સર્વ યોની મુદ્રા : આ મુદ્રા કરવાથી સ્ત્રીમાં ઊર્જાનો વધારો થાય છે. પીરિયડ્સના સમયે આ મુદ્રા કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ સાથે તણાવ દૂર થાય છે. આ મુદ્રા તમને હમેંશા સ્નેહી અને દયાળુ બનાવે છે.

4 / 5
પ્રથમ યોની મુદ્રા : આ યોની મુદ્રા શરીરમાં ઊર્જાને જાગૃત કરે છે આ સાથે મનને સ્થિર રાખે છે. નકારાત્મક વિચારોને દૂર કરે છે અને પોઝીટિવ ઊર્જા જાગૃત કરે છે. આ સાથે શરીરની શક્તિ વધારે છે.

પ્રથમ યોની મુદ્રા : આ યોની મુદ્રા શરીરમાં ઊર્જાને જાગૃત કરે છે આ સાથે મનને સ્થિર રાખે છે. નકારાત્મક વિચારોને દૂર કરે છે અને પોઝીટિવ ઊર્જા જાગૃત કરે છે. આ સાથે શરીરની શક્તિ વધારે છે.

5 / 5
Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">