Demerger: અદાણીએ પોતાના આ બિઝનેસને અલગ કરવાની કરી જાહેરાત, 116% વધ્યો કંપનીનો નફો
અદાણીની આ કંપનીએ ગુરુવાર અને ઓગસ્ટ 1 ના રોજ નાણાકીય વર્ષ 2024-25 (Q1FY25) માટે તેના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં 116% વધીને 1,454 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 674 કરોડ હતો.
Most Read Stories