AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચના રામભક્તની અનોખી ભક્તિ : પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે 10 હજાર ચોખાનાં દાણા પર “રામ” લખી તેને અયોધ્યા મોકલ્યા

ભરૂચના એક રામ ભક્તે અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોખાના દાણા પર રામ નામ લખી 10 હજાર ચોખાના દાણા અયોધ્યા મોકલ્યા છે.હાલમાં સમગ્ર ભારત દેશ રામમય બન્યો હોય તેવો માહોલ છવાઈ રહ્યો છે.

| Updated on: Jan 17, 2024 | 11:58 AM
Share
ભરૂચના એક રામ ભક્તે અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોખાના દાણા પર રામ નામ લખી 10 હજાર ચોખાના દાણા અયોધ્યા મોકલ્યા છે.

ભરૂચના એક રામ ભક્તે અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોખાના દાણા પર રામ નામ લખી 10 હજાર ચોખાના દાણા અયોધ્યા મોકલ્યા છે.

1 / 6
હાલમાં સમગ્ર ભારત દેશ રામમય બન્યો હોય તેવો માહોલ છવાઈ રહ્યો છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની લોકો આતુરતાથી એ ઘડીની રાહ જોઇને બેઠા છે.

હાલમાં સમગ્ર ભારત દેશ રામમય બન્યો હોય તેવો માહોલ છવાઈ રહ્યો છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની લોકો આતુરતાથી એ ઘડીની રાહ જોઇને બેઠા છે.

2 / 6
સમગ્ર દેશમાંથી રામ ભક્તો પોતાની ઈચ્છા શક્તિથી કઈને કઇ ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી રહયા છે. ભરૂચના અને તવરાના સમૃદ્ધિ બગ્લોઝમાં રહેતા ભાવસિંહજી ગોહિલે પણ પોતાની અનોખી ભક્તિ બતાવી હતી.

સમગ્ર દેશમાંથી રામ ભક્તો પોતાની ઈચ્છા શક્તિથી કઈને કઇ ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી રહયા છે. ભરૂચના અને તવરાના સમૃદ્ધિ બગ્લોઝમાં રહેતા ભાવસિંહજી ગોહિલે પણ પોતાની અનોખી ભક્તિ બતાવી હતી.

3 / 6
ભાવસિંહજી ચોખાના દાણા ઉપર ભગવાન શ્રીરામનું નામ લખી રહ્યા છે. ભૃગુઋષિની પવિત્ર ભૂમિનું યોગદાન આપવા તે આ પ્રયાસ કરી રહયા છે.

ભાવસિંહજી ચોખાના દાણા ઉપર ભગવાન શ્રીરામનું નામ લખી રહ્યા છે. ભૃગુઋષિની પવિત્ર ભૂમિનું યોગદાન આપવા તે આ પ્રયાસ કરી રહયા છે.

4 / 6
રામજન્મ ભૂમિમાં જ્યાં પૂજા થવાની હોય તે પૂજામાં વાપરવા માટે આ ચોખાનો ઉપયોગ થાય એ અર્થે ચોખાના દાણા ઉપર રામ રામ લખી મોકલ્યા છે.

રામજન્મ ભૂમિમાં જ્યાં પૂજા થવાની હોય તે પૂજામાં વાપરવા માટે આ ચોખાનો ઉપયોગ થાય એ અર્થે ચોખાના દાણા ઉપર રામ રામ લખી મોકલ્યા છે.

5 / 6
ચોખાના દાણા  ખુબ નાના હોય છે જેના પર લખવું પણ કઠિન હોય છે છતાં રામભક્ત દરેક દાણા પણ રામ લખી શ્રી રામ તરફ ભક્તિ પ્રકટ કરી રહયા છે

ચોખાના દાણા ખુબ નાના હોય છે જેના પર લખવું પણ કઠિન હોય છે છતાં રામભક્ત દરેક દાણા પણ રામ લખી શ્રી રામ તરફ ભક્તિ પ્રકટ કરી રહયા છે

6 / 6
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">