AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો આજે જ આ 5 હેલ્થ ડ્રિંક સામેલ કરો

સ્વસ્થ રહેવા માટે હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. આપણું હૃદય શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે જે ઘણા કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, આપણી ખાનપાન અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે આપણું હૃદય બીમાર થઈ શકે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે કેટલાક હેલ્થ ડ્રિંક્સને તમારા આહારમાં સામેલ કરી શકો છો

| Updated on: Nov 06, 2023 | 11:37 AM
Share
સ્વસ્થ રહેવા માટે હૃદયને સ્વસ્થ રાખવું જરુરી છે. હાલમાં લાઈફ સ્ટાઈલ અને વધી રહેલા પ્રદુષણને કારણે   હૃદય સંબંધિત બિમારીઓ પણ ખુબ વધી રહી છે. આજ કારણે ભારતમાં હૃદય સાથે જોડાયેલી દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

સ્વસ્થ રહેવા માટે હૃદયને સ્વસ્થ રાખવું જરુરી છે. હાલમાં લાઈફ સ્ટાઈલ અને વધી રહેલા પ્રદુષણને કારણે હૃદય સંબંધિત બિમારીઓ પણ ખુબ વધી રહી છે. આજ કારણે ભારતમાં હૃદય સાથે જોડાયેલી દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

1 / 5
બ્રોકલી પણ હેલ્ધી હૃદય માટે જરુરી છે. તેમાં હાજર કૈરોટીનોયડ લ્યુટિન હૃદયને સ્વસ્થ રાખે છે. તમે તમારા ડાયટમાં સામેલ કરશો તો હાર્ટ એટેક અને અન્ય કોઈ બિમારીઓનો ખતરો રહેશે નહિ. બ્રોકલીમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલને વધવા દેતા નતી. બ્રોકલી સુપ પીવાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે.

બ્રોકલી પણ હેલ્ધી હૃદય માટે જરુરી છે. તેમાં હાજર કૈરોટીનોયડ લ્યુટિન હૃદયને સ્વસ્થ રાખે છે. તમે તમારા ડાયટમાં સામેલ કરશો તો હાર્ટ એટેક અને અન્ય કોઈ બિમારીઓનો ખતરો રહેશે નહિ. બ્રોકલીમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલને વધવા દેતા નતી. બ્રોકલી સુપ પીવાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે.

2 / 5
પાલકનો રસ ડાયટનો ભાગ બનાવી તમે અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આયરન ભરપુર પાલક વિટામિન કે અને નાઈટ્રેટથી ભરપુર હોય છે. જે બ્લ્ડ પ્રેશરને કંટ્રોલમાં રાખી હૃદયની બિમારીઓથી બચાવે છે. આટલું જ નહિ શરીરને ડિટોક્સિફાઈ કરવાની સાથે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. (photo : hkart.com)

પાલકનો રસ ડાયટનો ભાગ બનાવી તમે અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આયરન ભરપુર પાલક વિટામિન કે અને નાઈટ્રેટથી ભરપુર હોય છે. જે બ્લ્ડ પ્રેશરને કંટ્રોલમાં રાખી હૃદયની બિમારીઓથી બચાવે છે. આટલું જ નહિ શરીરને ડિટોક્સિફાઈ કરવાની સાથે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. (photo : hkart.com)

3 / 5
ગાજર અને બીટનો રસ સ્વાસ્થ માટે ફાયદાકારક છે. ગાજરમાં રહેલા નાઈટ્રેટ બ્લ્ડના ફ્લોમાં સુધારો કરે છે. આટલું જ નહિ તેમાં બીટા-કૈરોટીન હોય છે. જે રક્તવાહિનીઓને સાફ કરવામાં મદદ કરે છે.  ગાજર અને બીટનો રસ હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. (photo : vaya.in)

ગાજર અને બીટનો રસ સ્વાસ્થ માટે ફાયદાકારક છે. ગાજરમાં રહેલા નાઈટ્રેટ બ્લ્ડના ફ્લોમાં સુધારો કરે છે. આટલું જ નહિ તેમાં બીટા-કૈરોટીન હોય છે. જે રક્તવાહિનીઓને સાફ કરવામાં મદદ કરે છે. ગાજર અને બીટનો રસ હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. (photo : vaya.in)

4 / 5
કાકડી માત્ર ઉનાળામાં જ ફાયદાકારક નથી, પરંતુ શિયાળામાં પણ તેને ખાવી ફાયદાકારક છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે, તેથી તે પાચનને સ્વસ્થ રાખે છે. આ સિવાય તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અનેક બીમારીઓનું જોખમ ઘટાડે છે. ( photo :bebodywise.com)

કાકડી માત્ર ઉનાળામાં જ ફાયદાકારક નથી, પરંતુ શિયાળામાં પણ તેને ખાવી ફાયદાકારક છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે, તેથી તે પાચનને સ્વસ્થ રાખે છે. આ સિવાય તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અનેક બીમારીઓનું જોખમ ઘટાડે છે. ( photo :bebodywise.com)

5 / 5
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">