વિશ્વ વિરાસત પાટણની રાણકીવાવ સંકુલમાં 18.83 કરોડના ખર્ચે નવું આકર્ષણ તૈયાર કરાશે
પાટણની રાણકીવાવને લઈ સારા સમાચાર આવી રહ્યા છે. રાણકીવાવની મુલાકાત લેવા માટે જનારાઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યુ છે. જ્યાં રાણકીવાવ સંકુલમાં જ થ્રીડી પ્રોજેક્શન પ્રોજેક્ટને સ્થાપવામાં આવનાર છે. આ માટેના ટેન્ડરની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકીવાવના કલાત્મક સ્થાપત્ય વારસાને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસે દહાડે અહીં આવે છે.
Latest News Updates
Most Read Stories