AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના, આ કોઈ ફિલ્મની હિરોઈન નહીં, આ છે ભારતનું ગર્વ IPS પૂજા યાદવ: જાણો તેમના વિશે

પૂજા યાદવ આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ પ્રખ્યાત થઇ રહ્યા છે. લોકોને તસ્વીર જોઇને એમ લાગી રહ્યું છે તેઓ કોઈ ફિલ્મ સ્ટાર છે. પરંતુ હકીકત છે છે કે તેઓ એક IPS ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 2:44 PM
Share
પૂજાએ પ્રાથમિક શિક્ષણ હરિયાણાથી મેળવ્યું હતું. બાદમાં Biotechnology and Food Technology માં તેમણે M.Tech કર્યું. કેટલાક વર્ષો સુધી તેમણે કેનેડા અને જર્મનીમાં નોકરી પણ કરી. (Image - Pooja Yadav Instagram)

પૂજાએ પ્રાથમિક શિક્ષણ હરિયાણાથી મેળવ્યું હતું. બાદમાં Biotechnology and Food Technology માં તેમણે M.Tech કર્યું. કેટલાક વર્ષો સુધી તેમણે કેનેડા અને જર્મનીમાં નોકરી પણ કરી. (Image - Pooja Yadav Instagram)

1 / 8
અહેવાલ અનુસાર વિદેશમાં નોકરી કર્યા બાદ પૂજાને લાગ્યું કે દેશ માટે કંઇક કરવું જોઈએ. બહારના દેશોના વિકાસ કરતા પોતાના દેશ માટે કંઇક કરવાની ભાવના તેમને ભારત લઇ આવી. (Image - Pooja Yadav Instagram)

અહેવાલ અનુસાર વિદેશમાં નોકરી કર્યા બાદ પૂજાને લાગ્યું કે દેશ માટે કંઇક કરવું જોઈએ. બહારના દેશોના વિકાસ કરતા પોતાના દેશ માટે કંઇક કરવાની ભાવના તેમને ભારત લઇ આવી. (Image - Pooja Yadav Instagram)

2 / 8
પૂજા યાદવે (Pooja Yadav) UPSC ની તૈયારીઓ શરુ કરી. પહેલા પ્રયાસમાં તેઓ નિષ્ફળ ગયા. પરંતુ બીજા પ્રયાસમાં તેઓ IPS તરીકે સિલેક્ટ થઇ ગયા. હાલમાં તેઓ ગુજરાતમાં ફરજ બજાવી રહ્યા છે. (Image - Pooja Yadav Instagram)

પૂજા યાદવે (Pooja Yadav) UPSC ની તૈયારીઓ શરુ કરી. પહેલા પ્રયાસમાં તેઓ નિષ્ફળ ગયા. પરંતુ બીજા પ્રયાસમાં તેઓ IPS તરીકે સિલેક્ટ થઇ ગયા. હાલમાં તેઓ ગુજરાતમાં ફરજ બજાવી રહ્યા છે. (Image - Pooja Yadav Instagram)

3 / 8
ના, આ કોઈ ફિલ્મની હિરોઈન નહીં, આ છે ભારતનું ગર્વ IPS પૂજા યાદવ: જાણો તેમના વિશે

4 / 8
પૂજાએ UPSC પરીક્ષા દરમિયાન ક્યારેક ટ્યૂશન ભણાવ્યું તો ક્યારેક રિસેપ્શન પર કામ કર્યું. (Image - Pooja Yadav Instagram)

પૂજાએ UPSC પરીક્ષા દરમિયાન ક્યારેક ટ્યૂશન ભણાવ્યું તો ક્યારેક રિસેપ્શન પર કામ કર્યું. (Image - Pooja Yadav Instagram)

5 / 8
અહેવાલો અનુસાર આ 18 ફેબ્રુઆરીએ પૂજાએ IAS વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા. બંનેની મુલાકાત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં થઇ હતી.

અહેવાલો અનુસાર આ 18 ફેબ્રુઆરીએ પૂજાએ IAS વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા. બંનેની મુલાકાત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં થઇ હતી.

6 / 8
પૂજા યાદવનું માનવું છે કે UPSC પરીક્ષા પાસ કરવી એ અઘરી અને લાંબી પ્રક્રિયા તો છે. પરંતુ થાક્યા વગર અને ડગ્યા વગર મગજને ફ્રેશ રાખીને તૈયારી કરવામાં આવે તો રીઝલ્ટ સારું જ મળે છે. (Image - Pooja Yadav Instagram)

પૂજા યાદવનું માનવું છે કે UPSC પરીક્ષા પાસ કરવી એ અઘરી અને લાંબી પ્રક્રિયા તો છે. પરંતુ થાક્યા વગર અને ડગ્યા વગર મગજને ફ્રેશ રાખીને તૈયારી કરવામાં આવે તો રીઝલ્ટ સારું જ મળે છે. (Image - Pooja Yadav Instagram)

7 / 8
પૂજા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ છે. તેમના ઈન્સ્ટાગ્રામમાં ઘણા ફોલોવર્સ પણ છે. (Image - Pooja Yadav Instagram)

પૂજા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ છે. તેમના ઈન્સ્ટાગ્રામમાં ઘણા ફોલોવર્સ પણ છે. (Image - Pooja Yadav Instagram)

8 / 8
Follow Us
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
g clip-path="url(#clip0_868_265)">