Kargil vijay Divas Photo: કારગિલ યુદ્ધના 22 વર્ષ પૂર્ણ, જાણો યુદ્ધની આ 8 વાતો

આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 12:52 PM
Kargil vijay Divas Photo: 26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી. આ લડાઈ જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઈ હતી. ચાલો જાણીએ તેની 8 ખાસ વાતો

Kargil vijay Divas Photo: 26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી. આ લડાઈ જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઈ હતી. ચાલો જાણીએ તેની 8 ખાસ વાતો

1 / 8
લગભગ 18 હજાર ફૂટની ઊંચાઈએ કારગિલમાં લડાઈ ત્યારે શરૂ થઈ, જ્યારે એક માલધારીએ 3 મે 1999 ના રોજ પાકિસ્તાનીઓ દ્વારા ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને માહિતી આપી.

લગભગ 18 હજાર ફૂટની ઊંચાઈએ કારગિલમાં લડાઈ ત્યારે શરૂ થઈ, જ્યારે એક માલધારીએ 3 મે 1999 ના રોજ પાકિસ્તાનીઓ દ્વારા ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને માહિતી આપી.

2 / 8
પાકિસ્તાનના લગભગ 5000 સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી અને કારગિલની ઊંચી ટેકરીઓ પર કબજો કર્યો હતો.

પાકિસ્તાનના લગભગ 5000 સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી અને કારગિલની ઊંચી ટેકરીઓ પર કબજો કર્યો હતો.

3 / 8
કારગિલ યુદ્ધમાં 527 થી વધુ ભારતીય જવાનો શહીદ થયા હતા અને 1300 થી વધુ ઘાયલ થયા હતા.

કારગિલ યુદ્ધમાં 527 થી વધુ ભારતીય જવાનો શહીદ થયા હતા અને 1300 થી વધુ ઘાયલ થયા હતા.

4 / 8
કારગિલ યુદ્ધ દરમિયાન લગભગ 2 લાખ 50 હજાર ગોળાઓ ફાયર થયા હતા. તે જ સમયે, 5000 જેટલા બોમ્બ ફેંકવા માટે 300 થી વધુ મોર્ટાર, તોપો અને રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછીનું આ પહેલું યુદ્ધ હતું જેમાં દુશ્મન દેશની સૈન્ય પર આટલી મોટી સંખ્યામાં શેલ છોડવામાં આવ્યા હતા.

કારગિલ યુદ્ધ દરમિયાન લગભગ 2 લાખ 50 હજાર ગોળાઓ ફાયર થયા હતા. તે જ સમયે, 5000 જેટલા બોમ્બ ફેંકવા માટે 300 થી વધુ મોર્ટાર, તોપો અને રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછીનું આ પહેલું યુદ્ધ હતું જેમાં દુશ્મન દેશની સૈન્ય પર આટલી મોટી સંખ્યામાં શેલ છોડવામાં આવ્યા હતા.

5 / 8
ભારતીય વાયુસેનાને 26 મે 1999 ના રોજ પાકિસ્તાની સૈન્યની છેલ્લી પોસ્ટને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ભારતીય વાયુસેનાને 26 મે 1999 ના રોજ પાકિસ્તાની સૈન્યની છેલ્લી પોસ્ટને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

6 / 8
કારગિલ યુદ્ધ દરમિયાન અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન હતા જ્યારે પાકિસ્તાનની સત્તા જનરલ પેરેવાઝ મુશર્રફના હાથમાં હતી.

કારગિલ યુદ્ધ દરમિયાન અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન હતા જ્યારે પાકિસ્તાનની સત્તા જનરલ પેરેવાઝ મુશર્રફના હાથમાં હતી.

7 / 8
કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવા ભારતીય સેનાએ 'ઓપરેશન વિજય' નામનું અભિયાન શરૂ કર્યું હતું. 11 કલાકના યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ 26 મે 1999 ના રોજ કારગિલ વિસ્તારને પાકિસ્તાનથી મુક્ત કર્યો.

કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવા ભારતીય સેનાએ 'ઓપરેશન વિજય' નામનું અભિયાન શરૂ કર્યું હતું. 11 કલાકના યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ 26 મે 1999 ના રોજ કારગિલ વિસ્તારને પાકિસ્તાનથી મુક્ત કર્યો.

8 / 8

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">