‘અનુપમા’ બની BJP નેતા, શું રાજનીતિ જોઈન કરતા જ શોને કહી દેશે અલવિદા ? જાણો અહીં શું કહ્યું

પોતાના અભિનયથી દેશના લોકોનું મનોરંજન કરનાર રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. રૂપાલીની આ નવી ઈનિંગ તેના ચાહકો માટે કોઈ મોટું સરપ્રાઈઝ છે. રૂપાલીના આ નિર્ણયને તેના ફેન્સ આવકારી રહ્યા છે. પરંતુ સાથે જ તેને ડર છે કે રાજકારણમાં આવ્યા બાદ તે પોતાની ફેવરિટ એક્ટ્રેસ 'અનુપમા'ને અલવિદા કહી શકે છે.

| Updated on: May 02, 2024 | 4:05 PM
ફેમસ ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં, 'અનુપમા' અભિનેત્રીએ તેની રાજકીય સફર શરૂ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બુધવાર, 1 મે, 2024 ના રોજ, વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં, 'અનુપમા' ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગઈ છે.

ફેમસ ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં, 'અનુપમા' અભિનેત્રીએ તેની રાજકીય સફર શરૂ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બુધવાર, 1 મે, 2024 ના રોજ, વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં, 'અનુપમા' ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગઈ છે.

1 / 5
દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે આ જાહેરાત કરતાં રૂપાલીએ કહ્યું, “જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ ત્યારે તેના માટે મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે.”

દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે આ જાહેરાત કરતાં રૂપાલીએ કહ્યું, “જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ ત્યારે તેના માટે મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે.”

2 / 5
રૂપાલીના આ નિર્ણય પછી 'અનુપમા'ના ચાહકોને ચિંતા છે કે તેમની ફેવરિટ અભિનેત્રી રાજકારણમાં પ્રવેશ્યા બાદ શોને અલવિદા કહી શકે છે. આ અંગે ફેન્સ સવાલ કરી રહ્યા છે ત્યારે આ અંગે રૂપાલી એ કહ્યું હતુ કે તેના  માટે અનુપમા શો તેના બાળક સમાન છે. તે આ શો છોડવાનું વિચારી પણ શકતી નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાજન શાહી અને તેની ટીમ આ નિર્ણયમાં રૂપાલીને સંપૂર્ણ સાથ આપી રહી છે. અભિનેત્રીએ આ નિર્ણય લેતા પહેલા નિર્માતા સાથે ચર્ચા કરી હતી.

રૂપાલીના આ નિર્ણય પછી 'અનુપમા'ના ચાહકોને ચિંતા છે કે તેમની ફેવરિટ અભિનેત્રી રાજકારણમાં પ્રવેશ્યા બાદ શોને અલવિદા કહી શકે છે. આ અંગે ફેન્સ સવાલ કરી રહ્યા છે ત્યારે આ અંગે રૂપાલી એ કહ્યું હતુ કે તેના માટે અનુપમા શો તેના બાળક સમાન છે. તે આ શો છોડવાનું વિચારી પણ શકતી નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાજન શાહી અને તેની ટીમ આ નિર્ણયમાં રૂપાલીને સંપૂર્ણ સાથ આપી રહી છે. અભિનેત્રીએ આ નિર્ણય લેતા પહેલા નિર્માતા સાથે ચર્ચા કરી હતી.

3 / 5
ઘણા વર્ષોથી ઘર અને કારકિર્દીની સાથે સમાજ સેવામાં રસ ધરાવતી રૂપાલી મલ્ટીટાસ્કિંગ સારી રીતે જાણે છે. અને આ જ કારણ છે કે રૂપાલીને પોતાની જાત પર પૂરો વિશ્વાસ છે કે 'અનુપમા'ની સાથે સાથે તે પોતાની રાજકીય જવાબદારીઓને પણ માન આપીને બંને જવાબદારીઓ પૂરા સમર્પણ સાથે નિભાવશે.

ઘણા વર્ષોથી ઘર અને કારકિર્દીની સાથે સમાજ સેવામાં રસ ધરાવતી રૂપાલી મલ્ટીટાસ્કિંગ સારી રીતે જાણે છે. અને આ જ કારણ છે કે રૂપાલીને પોતાની જાત પર પૂરો વિશ્વાસ છે કે 'અનુપમા'ની સાથે સાથે તે પોતાની રાજકીય જવાબદારીઓને પણ માન આપીને બંને જવાબદારીઓ પૂરા સમર્પણ સાથે નિભાવશે.

4 / 5
અનુપમાના નિર્માતા રાજન શાહીએ પણ રૂપાલીની આ નવી ઇનિંગને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે તે રૂપાલી માટે ખૂબ જ ખુશ છે. અને તેને તેની ‘અનુપમા’ પર ગર્વ છે. રૂપાલીના વખાણ કરતાં રાજન શાહીએ એમ પણ કહ્યું હતું કે તે ખૂબ જ મહેનતુ છે. તેઓ જાણે છે કે કેવી રીતે તેમની જવાબદારીઓ પૂરી ઈમાનદારીથી નિભાવવી. અને તે હંમેશા સાચા માર્ગ પર ચાલતી રહી છે. રાજકારણમાં તેમના જેવા લોકોની જરૂર છે.

અનુપમાના નિર્માતા રાજન શાહીએ પણ રૂપાલીની આ નવી ઇનિંગને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે તે રૂપાલી માટે ખૂબ જ ખુશ છે. અને તેને તેની ‘અનુપમા’ પર ગર્વ છે. રૂપાલીના વખાણ કરતાં રાજન શાહીએ એમ પણ કહ્યું હતું કે તે ખૂબ જ મહેનતુ છે. તેઓ જાણે છે કે કેવી રીતે તેમની જવાબદારીઓ પૂરી ઈમાનદારીથી નિભાવવી. અને તે હંમેશા સાચા માર્ગ પર ચાલતી રહી છે. રાજકારણમાં તેમના જેવા લોકોની જરૂર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">