Sidharth Shuklaના મૃત્યુ બાદ લંચ ડેટ પર ગયા હતા અલી ગોની અને જસ્મીન ભસીન, ચાહકોએ કહ્યું- બેસ્ટ ફ્રેન્ડને ભૂલી જવામાં ન લાગ્યો સમય

સિદ્ધાર્થ શુક્લાના નજીકના મિત્રો અલી ગોની અને જસ્મીન ભસીન, સોમવારે લંચ ડેટ પર જોવા મળ્યા હતા. બંનેના ફોટા જોઈને યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 9:37 PM
જસ્મીન ભસીન ( Jasmin Bhasin) અને અલી ગોની ( Aly Goni) લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

જસ્મીન ભસીન ( Jasmin Bhasin) અને અલી ગોની ( Aly Goni) લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

1 / 6
બંને પોતાના ડેટિંગ પિરિયડને એન્જોય કરી રહ્યા છે.

બંને પોતાના ડેટિંગ પિરિયડને એન્જોય કરી રહ્યા છે.

2 / 6
બંને એકસાથે વેકેશન પર જાય છે અને ક્યારેક લંચ કે ડિનર ડેટ પર જાય છે. હવે સોમવારે, અલી અને જસ્મિન એક સાથે લંચ ડેટ પર પહોંચ્યા.

બંને એકસાથે વેકેશન પર જાય છે અને ક્યારેક લંચ કે ડિનર ડેટ પર જાય છે. હવે સોમવારે, અલી અને જસ્મિન એક સાથે લંચ ડેટ પર પહોંચ્યા.

3 / 6
આ દરમિયાન બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. જોકે, આ સમય દરમિયાન અલીનું વજન ઘણું વધી ગયું હોય તેવું લાગે છે અને યુઝર્સ તેના વિશે સોશિયલ મીડિયા પર વાત કરી રહ્યા છે.

આ દરમિયાન બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. જોકે, આ સમય દરમિયાન અલીનું વજન ઘણું વધી ગયું હોય તેવું લાગે છે અને યુઝર્સ તેના વિશે સોશિયલ મીડિયા પર વાત કરી રહ્યા છે.

4 / 6
તે જ સમયે, કેટલાક યુઝર્સોએ પણ ટિપ્પણી કરી રહ્યા છે કે બંને સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુનું દુ:ખ ભૂલીને આનંદ માણી રહ્યા છે.

તે જ સમયે, કેટલાક યુઝર્સોએ પણ ટિપ્પણી કરી રહ્યા છે કે બંને સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુનું દુ:ખ ભૂલીને આનંદ માણી રહ્યા છે.

5 / 6
તમને જણાવી દઈએ કે અલી અને જાસ્મિન સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

તમને જણાવી દઈએ કે અલી અને જાસ્મિન સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">