નાના પાટેકરનો આજે જન્મદિવસ, માત્ર 750 રૂપિયામાં થયા હતા લગ્ન

કોમેડી, સીરીયસ, વિલન, હીરો અનેક રોલને બખૂબી નિભાવનાર નાના પાટેકરનો આજે જન્મદિન છે. નાનાનું નામ આવતાની સાથે જ તેના ઘણા પાત્રો ફેન્સના મનમાં આવી જાય છે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 01, 2021 | 5:57 PM
નાના પાટેકરે માત્ર હિન્દી જ નહીં, મરાઠી, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેઓએ નાટકોમાં પણ કામ કર્યું છે.

નાના પાટેકરે માત્ર હિન્દી જ નહીં, મરાઠી, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેઓએ નાટકોમાં પણ કામ કર્યું છે.

1 / 5
નાના પાટેકરને નાનપણથી જ નાટકોમાં એક્ટિંગ કરવાનો શોખ હતો. અને તેમના પિતાએ આ શોખને હંમેશા પ્રોત્સાહન આપ્યું હતું.

નાના પાટેકરને નાનપણથી જ નાટકોમાં એક્ટિંગ કરવાનો શોખ હતો. અને તેમના પિતાએ આ શોખને હંમેશા પ્રોત્સાહન આપ્યું હતું.

2 / 5
નાના પાટેકરના લગ્ન થીએટર આર્ટિસ્ટ નીલાકાંતિ પાટેકર સાથે થયા. તેઓની મુલાકાત જયારે નાના થીએટર કરતા હતા તે દરમિયાન થઇ જ હતી.

નાના પાટેકરના લગ્ન થીએટર આર્ટિસ્ટ નીલાકાંતિ પાટેકર સાથે થયા. તેઓની મુલાકાત જયારે નાના થીએટર કરતા હતા તે દરમિયાન થઇ જ હતી.

3 / 5
નાના પાટેકરના લગ્નમાં માત્ર 750 રૂપિયાનો જ ખર્ચો થયો હતો. અંતમાં બચેલા 24 રૂપિયામાં પણ મહેમાનોને સોફ્ટ ડ્રીંકની પાર્ટી આપવામાં આવી હતી.

નાના પાટેકરના લગ્નમાં માત્ર 750 રૂપિયાનો જ ખર્ચો થયો હતો. અંતમાં બચેલા 24 રૂપિયામાં પણ મહેમાનોને સોફ્ટ ડ્રીંકની પાર્ટી આપવામાં આવી હતી.

4 / 5
નાના પાટેકર અંગત કારણોને લઈને પોતાની પત્નીથી અલગ રહેવા લાગ્યા હતા. તેમની વચ્ચે છૂટાછેડા નથી થયા. પરંતુ આજે પણ તેઓ અલગ રહે છે.

નાના પાટેકર અંગત કારણોને લઈને પોતાની પત્નીથી અલગ રહેવા લાગ્યા હતા. તેમની વચ્ચે છૂટાછેડા નથી થયા. પરંતુ આજે પણ તેઓ અલગ રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">