ગુજરાત માં 182 વિધાનસભા સીટ છે. આ પેજ પર તમે ગુજરાત ની વટવા વિધાનસભા સીટ વિશે જાણી શકો છો. હાલમાં તમે જે જાણકારી આ પેજ પર વાંચશો તે 2017ના ડેટાના આધાર પર છે |
20 વર્ષના ભાજપ (BJP) શાસન દરમિયાન થયેલ વિકાસ કામોની ગાથા દર્શાવતી વિકાસયાત્રાનું આયોજન આગામી કરવામાં આવ્યુ છે. 5 જુલાઇ થી 19 જુલાઈ દરમિયાન ભાજપની વિકાસયાત્રા દર્શાવતો રથ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે.
તાપી (Tapi) જિલ્લાના વ્યારા તાલુકામાં ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (C.R. Patil) અધ્યક્ષતામાં વ્યારા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા
આમ આ દિલ્લી પ્રવાસ કેજરીવાલના વાસ્તવિક મોડલને પ્રજા સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ ટીમ પીએમ મોદીના (PM Modi) ડ્રિમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટાની પણ નિહાળશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આજે રાત્રે 10 વાગે અમિત શાહ વડોદરા (Vadodara) પહોંચશે.
બે સપ્તાહ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) નિવાસસ્થાને કોર કમિટીની બેઠક યોજાઇ હતી. ત્યારે હવે આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઇ રહી છે.
રાજકારણમાં નહી જાહેરાત પછી નરેશ પટેલે ટીવી 9 સાથે ખાસ વાત-ચીત કરી હતી અને ટીવી9 ના વેધક સવાલોના જવાબ પણ આપ્યા હતા. તેમણે જણાવ્યુ કે, વડિલો તેમજ સમાજની ઈચ્છાને માન આપીને રાજકારણમાં (Gujarat Politics) નહિ જોડાવાનો નિર્ણય લીધો છે.
અરવલ્લી (Aravalli) જિલ્લામાં હાલમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે એક પણ વિધાનસભા બેઠક નથી. આમ ભાજપ અહીં વિજય મેળવવા માટે પોતાની રણનિતી અમલમાં લાવી રહ્યુ છે અને ભિલોડા અને બાયડ થી લઈ ભાજપનો ગઢ રહી ચુકેલ મોડાસામાં કેસરીયો લહેરાવવા કમરકસી દેશે
સાગર રબારીને આપ પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યા છે. જ્યારે ભેમા ચૌધરીને ઉપપ્રમુખમાંથી હટાવાયા છે. ભેમા ચૌધરીને સ્ટેટ કોઓપરેટિવ વિંગના પ્રમુખ બનાવ્યા છે. મનોજ સોરઠીયાને સ્ટેટ જનરલ સેક્રેટરી બનાવ્યા છે. ટોટલ 850 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.
દાહોદ (Dahod) જિલ્લાના લીમડી ખાતે શુક્રવારે કોંગ્રેસ નવ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવ સંકલ્પ સંમેલનમાં સ્થાનિક ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા (MLA Bhavesh Katara) જ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા.
વડાપ્રધાન મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.