AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

સમારોહ સ્થળના ત્રણ સ્ટેજમાંથી એક સ્ટેજ પર શપથવિધિ થઈ હતી. બીજા સ્થાન પર સાધુ-સંતો, કલાકારોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા સ્ટેજ પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 6:14 PM
Share
ગુજરાતની નવી સરકારના મુખ્યમંત્રી અને 16 પ્રધાનો એ શપથ લીધા હતા. ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 કલાકે યોજાયો શપથવિધિ સમારોહ યોજાયો હતો.

ગુજરાતની નવી સરકારના મુખ્યમંત્રી અને 16 પ્રધાનો એ શપથ લીધા હતા. ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 કલાકે યોજાયો શપથવિધિ સમારોહ યોજાયો હતો.

1 / 7

નવા પ્રધાનોમાંથી સૌરાષ્ટ્રના 5 ધારાસભ્યો, દક્ષિણ ગુજરાતના 5 ધારાસભ્યો અને મધ્ય-ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ પ્રધાનોમાં 3 પાટીદાર, 7 ઓબીસી છે. જ્યારે ક્ષત્રિય, જૈન, દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના 1-1 ધારાસભ્યો છે. આ પ્રધાનોમાં 7 પ્રધાને રીપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 6 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ પ્રધાનોમાં માત્ર 1 મહિલા પ્રધાન છે.

નવા પ્રધાનોમાંથી સૌરાષ્ટ્રના 5 ધારાસભ્યો, દક્ષિણ ગુજરાતના 5 ધારાસભ્યો અને મધ્ય-ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ પ્રધાનોમાં 3 પાટીદાર, 7 ઓબીસી છે. જ્યારે ક્ષત્રિય, જૈન, દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના 1-1 ધારાસભ્યો છે. આ પ્રધાનોમાં 7 પ્રધાને રીપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 6 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ પ્રધાનોમાં માત્ર 1 મહિલા પ્રધાન છે.

2 / 7
આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન મોદી સહિત અનેક ભાજપનશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર હતા.

આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન મોદી સહિત અનેક ભાજપનશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર હતા.

3 / 7
શપથવિધિ સમારોહમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સહિત હજારો લોકો ભગવો ખેસ અને ટોપી પહેરી હાજર રહ્યા હતા. જેના કારણે સમારોહ સ્થળ અને ગુજરાતનું પાટનગર કેસરિયા રંગે રંગાયુ હતુ.

શપથવિધિ સમારોહમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સહિત હજારો લોકો ભગવો ખેસ અને ટોપી પહેરી હાજર રહ્યા હતા. જેના કારણે સમારોહ સ્થળ અને ગુજરાતનું પાટનગર કેસરિયા રંગે રંગાયુ હતુ.

4 / 7

હેલિપેડ ગ્રાઉન્ડ પર બનાવેલા ત્રણ મોટા સ્ટેજ પર અનેક મહાનુભવો બિરાજમાન થયા હતા. શપથવિધિ બાદ મુખ્યમંત્રી અને પ્રધાનો એ સમારોહમાં સામેલ કલાકારો, સાધુ-સંતો અને મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

હેલિપેડ ગ્રાઉન્ડ પર બનાવેલા ત્રણ મોટા સ્ટેજ પર અનેક મહાનુભવો બિરાજમાન થયા હતા. શપથવિધિ બાદ મુખ્યમંત્રી અને પ્રધાનો એ સમારોહમાં સામેલ કલાકારો, સાધુ-સંતો અને મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

5 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ સહિત 20થી વધારે દિગ્ગજો આજે ગાંધીનગરની ધરતી પણ પહોંચ્યા હતા. ગાંધીનગરના રસ્તાઓ આજે લાલ બત્તીઓવાળી ગાડીના સાયરનથી ગૂંજી ઉઠયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ સહિત 20થી વધારે દિગ્ગજો આજે ગાંધીનગરની ધરતી પણ પહોંચ્યા હતા. ગાંધીનગરના રસ્તાઓ આજે લાલ બત્તીઓવાળી ગાડીના સાયરનથી ગૂંજી ઉઠયા હતા.

6 / 7
સમારોહ સ્થળના ત્રણ સ્ટેજમાંથી એક સ્ટેજ પર શપથવિધિ થઈ હતી. બીજા સ્થાન પર સાધુ-સંતો, કલાકારોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા સ્ટેજ પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમારોહ સ્થળના ત્રણ સ્ટેજમાંથી એક સ્ટેજ પર શપથવિધિ થઈ હતી. બીજા સ્થાન પર સાધુ-સંતો, કલાકારોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા સ્ટેજ પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

7 / 7
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">