ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં રાજકારણના કોર્ષ અંગે એક સેમિનાર (Khodaldham seminar) યોજાયો હતો.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમારે શુક્રવારે CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.મહત્વનું છે કે આગામી 17 ઓગસ્ટે બંને નેતાઓ ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા કોંગ્રેસ સક્રિય બની છે. સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર 30 તાલુકા પ્રમુખોને કોંગ્રેસે (Congress) બદલી દીધા છે. તો 4 જિલ્લા પ્રમુખો પણ શીર્ષ નેતૃત્વની રડારમાં છે.
ચૂંટણીમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરવા આજે કોંગ્રેસની (Congress) છત્તીસગઢ સરકારના પ્રધાન અને ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ તેમજ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની હાજરીમાં એક બેઠક મળવાની છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) અગાઉ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.
ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી જોવા મળી રહી છે, કારણ કે વધુ એક વાર પાર્ટીમાં (Congress Party) ભંગાણના એંધાણ વર્તાય રહ્યા છે.
ગુજરાતમાં(Gujarat) આમ આદમી પાર્ટી(AAP) દ્રારા આજે વિધાનસભા 2022ની(Gujarat Assembly Election 2022) ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ દક્ષિણ બેઠક પર શિવલાલ બારસિયા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર વશરામ સાગઠિયાનું નામ જાહેર કરાયું છે
ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે,ભાજપ-કોંગ્રેસની (BJP_Congress) મીલીભગત સામે ઈમાનદારીથી લાડવા આપ તૈયાર છે.સાથે જ તેણે સંયુક્ત સંકલનથી પ્રથમ યાદી (AAP candidate list) જાહેર કરી હોવાનુ જણાવ્યુ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election) ભાજપે બ્યુગલ ફૂંકી દીધુ છે. જુદા-જુદા 5 રાજ્યોના કાર્યકરોને ચૂંટણી પ્રચાર (Gujarat election) ની જવાબદારી આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) નજીક આવતા નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે, ત્યારે હવે AAP પણ મેદાનમાં ઉતરી છે.એક મહિનામાં અરવિંદ કેજરીવાલની આ ચોથી મુલાકાત છે.