Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results 2022: ‘ભાગ્ય’નો નિર્ણય આજે, ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા પહોંચ્યા ચન્ની, ભગવંત માનના ઘરે જલેબી બનવાની શરૂ – જૂઓ તસ્વીરો

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા મુરાદાબાદમાં મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:26 AM

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનના ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનના ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

1 / 5
ભગવંત માનના ઘરને સજાવવાની સાથે જલેબી પણ બનાવવામાં આવી રહી છે. આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં જ રાજકીય પક્ષોએ ઉજવણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.

ભગવંત માનના ઘરને સજાવવાની સાથે જલેબી પણ બનાવવામાં આવી રહી છે. આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં જ રાજકીય પક્ષોએ ઉજવણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.

2 / 5
પરિણામો પહેલાં જ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રોપરના ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબમાં માથું નમાવ્યું છે.

પરિણામો પહેલાં જ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રોપરના ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબમાં માથું નમાવ્યું છે.

3 / 5
ઉત્તર પ્રદેશના મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ ગુરુવારે સવારે પ્રયાગરાજમાં હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. આજે પંજાબની સાથે ઉત્તર પ્રદેશની 403 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશના મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ ગુરુવારે સવારે પ્રયાગરાજમાં હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. આજે પંજાબની સાથે ઉત્તર પ્રદેશની 403 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે.

4 / 5
ગોપાલ ગુપ્તા નંદીએ એક ટ્વિટમાં કહ્યું છે કે, 'હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા, શરણ મેં રખ દિયા જબ માથ તો કિસ બાત કી ચિંતા...' મતગણતરી માટે નીકળતાં પહેલાં ભગવાનની પૂજા કરી. પ્રાચીન મનોકામના પૂર્તિ મંદિરમાં ભગવાન ભોલેનાથની પૂજા સાથે લોક કલ્યાણની કામના કરી.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા મુરાદાબાદમાં મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગોપાલ ગુપ્તા નંદીએ એક ટ્વિટમાં કહ્યું છે કે, 'હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા, શરણ મેં રખ દિયા જબ માથ તો કિસ બાત કી ચિંતા...' મતગણતરી માટે નીકળતાં પહેલાં ભગવાનની પૂજા કરી. પ્રાચીન મનોકામના પૂર્તિ મંદિરમાં ભગવાન ભોલેનાથની પૂજા સાથે લોક કલ્યાણની કામના કરી. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા મુરાદાબાદમાં મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

5 / 5
Follow Us:
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
g clip-path="url(#clip0_868_265)">