Anant Radhika wedding : અનંત-રાધિકાના લગ્ન સમારોહના ભોજનમાં શું પીરસાશે ? નીતા અંબાણીએ આ દુકાનને આપ્યો છે ખાસ ઓર્ડર
28 ફેબ્રુઆરી, 2024 ના રોજ, પ્રી વેડિંગ ફંક્શન પહેલા જ્યારે અંબાણી પરિવારે લોકોના આશીર્વાદ લેવા માટે અન્ના સેવાનું આયોજન કર્યું હતું, તે દરમિયાન મુકેશ અંબાણી મરચાના ભજીયા ખાતા જોવા મળ્યા હતા. લોકો પણ કહી રહ્યા છે આ વખતે લગ્નમાં શું મેનું હશે. આ વખતે નીતા અંબાણી ખુદ દુકાને જઈ દિકરાના લગ્ન માટે ચાટનો ઓર્ડર આપ્યો છે.
Most Read Stories