AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ

ફરિયાદ મુજબ, આરોપીઓએ જાન્યુઆરી 2024 માં અયોધ્યા મંદિરમાં આયોજિત રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ બતાવવા માટે કોઈમ્બતુરના એક મંદિરની બહાર LED સ્ક્રીન લગાવી હતી.

| Updated on: Oct 26, 2025 | 10:32 AM
Share
રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના લાઇવ પ્રસારણ દરમિયાન જાહેરમાં ખલેલ પહોંચાડવા બદલ કોઈમ્બતુરમાં દાખલ કરાયેલી FIR મદ્રાસ હાઈકોર્ટે રદ કરી દીધી છે.

રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના લાઇવ પ્રસારણ દરમિયાન જાહેરમાં ખલેલ પહોંચાડવા બદલ કોઈમ્બતુરમાં દાખલ કરાયેલી FIR મદ્રાસ હાઈકોર્ટે રદ કરી દીધી છે.

1 / 6
જસ્ટિસ એન. સતીશ કુમારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થવાને ગેરકાયદેસર સભા ગણી શકાય નહીં જ્યાં સુધી તેમાં હિંસા અથવા ગુનાનું તત્વ ન હોય.

જસ્ટિસ એન. સતીશ કુમારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થવાને ગેરકાયદેસર સભા ગણી શકાય નહીં જ્યાં સુધી તેમાં હિંસા અથવા ગુનાનું તત્વ ન હોય.

2 / 6
ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષના ડોક્યુમેન્ટ્સ સાબિત કરતા નથી કે આરોપીએ બળનો ઉપયોગ કર્યો હતો. ગુનો કર્યો હતો અથવા કોઈના અધિકારોમાં દખલ કરી હતી.

ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષના ડોક્યુમેન્ટ્સ સાબિત કરતા નથી કે આરોપીએ બળનો ઉપયોગ કર્યો હતો. ગુનો કર્યો હતો અથવા કોઈના અધિકારોમાં દખલ કરી હતી.

3 / 6
કોર્ટે કહ્યું હતું કે, "કેટલાક જૂથોએ વાંધો ઉઠાવ્યો હોવાથી, ધાર્મિક સભાને ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય નહીં."

કોર્ટે કહ્યું હતું કે, "કેટલાક જૂથોએ વાંધો ઉઠાવ્યો હોવાથી, ધાર્મિક સભાને ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય નહીં."

4 / 6
ફરિયાદ મુજબ આરોપીઓએ જાન્યુઆરી 2024 માં અયોધ્યા મંદિરમાં આયોજિત રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ પ્રસારણ બતાવવા માટે કોઈમ્બતુરના એક મંદિરની બહાર LED સ્ક્રીન લગાવી હતી.

ફરિયાદ મુજબ આરોપીઓએ જાન્યુઆરી 2024 માં અયોધ્યા મંદિરમાં આયોજિત રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ પ્રસારણ બતાવવા માટે કોઈમ્બતુરના એક મંદિરની બહાર LED સ્ક્રીન લગાવી હતી.

5 / 6
પોલીસે દાવો કર્યો હતો કે આના કારણે ટ્રાફિક જામ અને ભીડ થઈ હતી. જો કે, કોર્ટે તારણ આપ્યું કે FIRમાં કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી હોવાનું સાબિત કરવા માટે કોઈ નક્કર આરોપો અથવા પુરાવાનો અભાવ છે.

પોલીસે દાવો કર્યો હતો કે આના કારણે ટ્રાફિક જામ અને ભીડ થઈ હતી. જો કે, કોર્ટે તારણ આપ્યું કે FIRમાં કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી હોવાનું સાબિત કરવા માટે કોઈ નક્કર આરોપો અથવા પુરાવાનો અભાવ છે.

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">