AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 પહેલા પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજે છોડ્યો ટીમનો સાથ

આઈપીએલ 2026 પહેલા એક દિગ્ગજે પંજાબ કિંગ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ દિગ્ગજે પોતાની ભૂમિકા છોડી દીધી છે અને ટૂંક સમયમાં તે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં જોવા મળી શકે છે.

| Updated on: Oct 07, 2025 | 10:24 AM
Share
 આઈપીએલ 2026 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. કેટલીક ટીમે ફેરફાર પણ કર્યા છે. હવે બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિગ્સના એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક દિગ્ગજે પંજાબ કિંગ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

આઈપીએલ 2026 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. કેટલીક ટીમે ફેરફાર પણ કર્યા છે. હવે બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિગ્સના એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક દિગ્ગજે પંજાબ કિંગ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

1 / 6
આ દિગ્ગજ ગત્ત સીઝનથી ટીમની સાથે કામ કરી રહ્યો હતો પરંતુ હવે પોતાની ભૂમિકામાંથી રાજીનામું આપી દીધું છે અને આગામી સિઝન માટે તેની ગેરહાજરી અંગે પંજાબ કિંગ્સને જાણ કરી છે.

આ દિગ્ગજ ગત્ત સીઝનથી ટીમની સાથે કામ કરી રહ્યો હતો પરંતુ હવે પોતાની ભૂમિકામાંથી રાજીનામું આપી દીધું છે અને આગામી સિઝન માટે તેની ગેરહાજરી અંગે પંજાબ કિંગ્સને જાણ કરી છે.

2 / 6
 ભારતીય ક્રિકેટના પૂર્વ સ્પિન બોલર સુનીલ જોશીએ પંજાબ કિંગ્સની સાથે પોતાની સફરને અલવિદા કહ્યું છે. સ્પિન બોલિગ કોચના રુપમાં પોતાની ભૂમિકામાંથી રાજીનામું આપતા તેમણે આગામી સીઝન માટે તે હાજર રહેશે નહી તેવી સુચના પણ આપી છે.

ભારતીય ક્રિકેટના પૂર્વ સ્પિન બોલર સુનીલ જોશીએ પંજાબ કિંગ્સની સાથે પોતાની સફરને અલવિદા કહ્યું છે. સ્પિન બોલિગ કોચના રુપમાં પોતાની ભૂમિકામાંથી રાજીનામું આપતા તેમણે આગામી સીઝન માટે તે હાજર રહેશે નહી તેવી સુચના પણ આપી છે.

3 / 6
સુત્રોના જણાવ્યા મુજબ જોશી હવે બીસીસીઆઈના બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સ સાથે જોડાયેલ દિશામાં કદમ રાખી રહ્યા છે. જે તેના કરિયર માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ જોશી હવે બીસીસીઆઈના બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સ સાથે જોડાયેલ દિશામાં કદમ રાખી રહ્યા છે. જે તેના કરિયર માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.

4 / 6
એક રિપોર્ટ મુજબ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ પુષ્ટી કરી છે. સુનીલ જોશીએ લેટર લખીને ટીમને જાણકારી આપી છે. ટીમથી અલગ થઈ રહ્યો છે. તેમણે હેડ કોચ રિકી પોન્ટિંગને પણ વ્યક્તિગત રુપથી પોતાના આ નિર્ણય વિશે જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, જોશી પહેલા પંજાબ કિંગ્સની સાથે હેડ કોચ અનિલ કુંબલેની અંડરમાં કામ કરી ચૂક્યા છે. તે થોડા સમય માટે ઉત્તરપ્રદેશ રાજ્ય ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા છે. આ સિવાય તે ટીમ ઈન્ડિયાના ચીફ સીલેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

એક રિપોર્ટ મુજબ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ પુષ્ટી કરી છે. સુનીલ જોશીએ લેટર લખીને ટીમને જાણકારી આપી છે. ટીમથી અલગ થઈ રહ્યો છે. તેમણે હેડ કોચ રિકી પોન્ટિંગને પણ વ્યક્તિગત રુપથી પોતાના આ નિર્ણય વિશે જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, જોશી પહેલા પંજાબ કિંગ્સની સાથે હેડ કોચ અનિલ કુંબલેની અંડરમાં કામ કરી ચૂક્યા છે. તે થોડા સમય માટે ઉત્તરપ્રદેશ રાજ્ય ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા છે. આ સિવાય તે ટીમ ઈન્ડિયાના ચીફ સીલેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

5 / 6
 તમને જણાવી દઈએ કે, સુનીલ જોશીએ નવી ભૂમિકા બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં હોવાની શક્યતા છે. જ્યાં તે યુવા ખેલાડીઓના વિકાસ અને કોચિંગ પર ધ્યાન રાખશે પરંતુ અધિકારિક પુષ્ટિ હજુ બાકી છે. સુનીલ જોશીએ 1996 થી 2001 વચ્ચે ભારત માટે 15 ટેસ્ટ અને 69 વનડે મેચ રમી છે. જ્યાં તેમણે કુલ 110 વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે, સુનીલ જોશીએ નવી ભૂમિકા બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં હોવાની શક્યતા છે. જ્યાં તે યુવા ખેલાડીઓના વિકાસ અને કોચિંગ પર ધ્યાન રાખશે પરંતુ અધિકારિક પુષ્ટિ હજુ બાકી છે. સુનીલ જોશીએ 1996 થી 2001 વચ્ચે ભારત માટે 15 ટેસ્ટ અને 69 વનડે મેચ રમી છે. જ્યાં તેમણે કુલ 110 વિકેટ લીધી હતી.

6 / 6

આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">