Breaking News : કચ્છમાં 10 વર્ષ બાદ જન્મ્યું આ પક્ષીનું બચ્ચુ, સુરક્ષા માટે વન વિભાગે ખાસ ટુકડીઓ તહેનાત કરી
લગભગ દાયકાઓ બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે અને લુપ્ત થતી આ પ્રજાતિ માટે નવી આશા જગાવી છે.
- RajSingh Sisodiya
- Updated on: Apr 2, 2026
- 3:01 pm
ભાડુઆતની દીકરી પર આવી ગયું દિલ, ‘સ્વિંગના સુલ્તાન’ ભુવનેશ્વરની ફિલ્મી લવ સ્ટોરી
ભુવનેશ્વર કુમાર અને નૂપૂર નાગરની લવ સ્ટોરી બાળપણથી શરૂ થઈ હતી, જ્યારે નૂપૂરનો પરિવાર, તેમના ઘરે ભાડેથી રહેતો હતો. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ અને વર્ષો સુધી સંબંધ જાળવી રાખ્યા બાદ 2017માં બંનેએ પ્રેમ લગ્ન કર્યા. આજે બંને ખુશહાલ જીવન જીવી રહ્યા છે.
- RajSingh Sisodiya
- Updated on: Mar 31, 2026
- 6:55 pm
ચોકડી, ફૂલ, કાળી અને લાલ … તાશના પત્તાઓને આ નામ કેમ મળ્યા ? ક્યારેય વિચાર્યું છે…
ચોકડી, ફૂલ, કાળી અને લાલ, તાશના પત્તાઓમાં વપરાતા આ નામો પાછળનો ઇતિહાસ શું છે? આ લેખમાં જાણીશું ચાર સૂટ્સના નામ, તેમની ઉત્પત્તિ અને દુનિયાભરમાં તેઓ કેવી રીતે પ્રચલિત થયા તેની રસપ્રદ કહાની.
- RajSingh Sisodiya
- Updated on: Mar 25, 2026
- 8:07 pm
‘ઇસ્લામ કોઈની સંપત્તિ નથી’, પેલેસ્ટાઇનની અલ અક્સા મસ્જિદ મુસ્લિમો માટે કેમ મહત્વપૂર્ણ, જાણો આ વિષય પર ઓવૈસી શું બોલ્યા..
ઈરાનમાં યુદ્ધથી ભારતને થઈ રહેલા નુકસાન અંગે ઓવૈસીએ કહ્યું કે આ યુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતે તેના પરિણામો ભોગવવા પડી રહ્યા છે. યુરિયાની અછત થવા લાગી છે, ગેસની અછત છે અને વાણિજ્યિક ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 11 વર્ષમાં જે ત્રીજું વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત બનાવવાનું હતું તે બન્યું નથી.
- RajSingh Sisodiya
- Updated on: Mar 24, 2026
- 3:53 pm
Chaitra Navratri 2026 : ભારતનું એક એવુ મંદિર જ્યાં રોજ રાત્રે એની જાતે જ વાગે છે ઘંટડીઓ, જાણો શું છે રહસ્ય
મધ્ય પ્રદેશમાં આવેલું મૈહર માતા મંદિર પોતાની આસ્થા અને રહસ્યો માટે જાણીતું છે. માન્યતા મુજબ, રાત્રે મંદિરના દરવાજા બંધ થયા પછી પણ ઘંટડીઓ જાતે જ વાગતી સંભળાય છે, જે આ પવિત્ર સ્થાનના દૈવીય રહસ્યને વધુ ગાઢ બનાવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Mar 19, 2026
- 2:57 pm
KNK Mini Bike: 40 વર્ષ બાદ ‘મંકી બાઈક’ની વાપસી, 50 હજારની આસપાસ લોન્ચ થયું મિની રૉકેટ
ભારતમાં લગભગ 40 વર્ષ બાદ ક્લાસિક ‘મંકી બાઈક’ સ્ટાઇલની વાપસી થઈ છે. KNK Kartsએ ₹50,000ની આસપાસ કિંમતમાં નવી 80cc મિની બાઈક લોન્ચ કરી છે, જે હલકી અને સરળ ‘ટ્વિસ્ટ-એન્ડ-ગો’ સિસ્ટમ સાથે આવે છે. આ બાઈક ખાસ ઓફ-રોડ અને પ્રાઇવેટ ઉપયોગ માટે બનાવવામાં આવી છે, જેમાં મજબૂત ડિઝાઇન અને કસ્ટમાઇઝેશનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
- RajSingh Sisodiya
- Updated on: Mar 17, 2026
- 9:29 pm
જુનુ ટૂથબ્રશ અને ટંગ ક્લીનર ક્યારે બદલવુ? વર્ષભર વાપરનાર સાવધાન, જાણો યોગ્ય સમય
ટૂથબ્રશ અને ટંગ ક્લીનર લાંબા સમય સુધી વાપરવાથી બેક્ટેરિયા વધી શકે છે, તેથી સારી ઓરલ હેલ્થ માટે સમયસર બદલવું જરૂરી છે.
- RajSingh Sisodiya
- Updated on: Feb 19, 2026
- 1:49 pm
Surya Grahan 2026 : વર્ષના પ્રથમ સૂર્યગ્રહણ વખતે આ ખાસ સાવચેતીઓ રાખો, નહીં તો મુશ્કેલી આવી શકે!
17 ફેબ્રુઆરી 2026ના રોજ વર્ષનું પ્રથમ વલયાકાર સૂર્યગ્રહણ લાગી રહ્યું છે, જે ભારતમાં દેખાશે નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Feb 17, 2026
- 2:14 pm
Breaking News : Amber Enterprisesને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત, જાણો A ટુ Z માહિતી
ગુજરાત હાઈકોર્ટના સ્ટે ઓર્ડરથી Amber Enterprises સામેની કસ્ટમ કાર્યવાહી અટકી, કંપની અને શેરહોલ્ડર્સને ટૂંકા ગાળાની મોટી રાહત....
- RajSingh Sisodiya
- Updated on: Jan 22, 2026
- 4:19 pm
દાળમાં હિંગનો વઘાર કેમ ફરજિયાત? સ્વાદ પાછળ છુપાયેલું વૈજ્ઞાનિક રહસ્ય જાણીને તમે ચોંકી જશો!
દાળમાં હિંગનો તડકો ફક્ત સ્વાદ માટે નથી, તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. હિંગ દાળને સરળતાથી પચવામાં મદદ કરે છે, ગેસ અને પેટના ફૂલાવાને ઘટાવે છે, આ કારણે હિંગનો ઉપયોગ દરેક રસોડામાં જરૂરી માનવામાં આવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Nov 28, 2025
- 4:33 pm
એક નજરનો પ્રેમ, એક નિર્ણય… પ્રથમ મુલાકાતથી જીવનસાથી સુધીના જ્યોતિરાદિત્ય સિંધિયાના અવિસ્મરણીય પ્રેમની સફર
પ્રથમ નજરમાં થયેલો પ્રેમ, રાજવી પરંપરાની ભવ્યતા અને યાદગાર શાહી લગ્ન… જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની રાજેની પ્રેમકથા એવી છે કે જે દિલને સ્પર્શી જાય છે અને પેઢીઓ સુધી યાદ રહી જાય છે.
- RajSingh Sisodiya
- Updated on: Sep 18, 2025
- 12:51 pm
પિતૃપક્ષ દરમિયાન આ વૃક્ષો અને છોડ લગાવવાથી જીવનમાં આવી શકે છે સમૃદ્ધિ
પિતૃપક્ષ દરમિયાન આ વૃક્ષો અને છોડ લગાવવાથી જીવનમાં આવી શકે છે સમૃદ્ધિ | During Pitru Paksha planting these trees and plants can bring prosperity into life
- RajSingh Sisodiya
- Updated on: Sep 11, 2025
- 6:16 pm