AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RajSingh Sisodiya

RajSingh Sisodiya

Author - TV9 Gujarati

rajsingh.sisodiya@tv9.com
How to Grow Big Tomatoes in Pots : કુંડામાં જ ઉગાડો મોટા-મોટા લાલ ટામેટા, માળીએ જણાવી ખાસ ટ્રિક

How to Grow Big Tomatoes in Pots : કુંડામાં જ ઉગાડો મોટા-મોટા લાલ ટામેટા, માળીએ જણાવી ખાસ ટ્રિક

કુંડામાં ટામેટાં ઉગાડો છો? તો ફૂલ આવ્યા બાદ સકર ડાળીઓ દૂર કરવાની આ સરળ ટ્રિક અપનાવો. યોગ્ય કાપણી, પાણી, પોષણ અને સૂર્યપ્રકાશથી મોટા અને સ્વસ્થ ટામેટાં મેળવવામાં મદદ મળી શકે છે.

How to Grow Coriander Plant : કોથમીરની ડાંડી ફેંકતા પહેલા 1 મિનિટ આ વાંચી લો, ઘરે જ ઉગશે નવો છોડ!

How to Grow Coriander Plant : કોથમીરની ડાંડી ફેંકતા પહેલા 1 મિનિટ આ વાંચી લો, ઘરે જ ઉગશે નવો છોડ!

બીજ વગર પણ ઘરે તાજી કોથમીર ઉગાડી શકાય છે! રસોડામાં બચેલી કોથમીરની ડાંડીને પાણી અથવા માટીમાં લગાવીને નવો છોડ તૈયાર કરવાની સરળ રીત જાણો.

How to Grow Green Chilli at Home : ઘરમાં રાખેલા લીલા મરચાંમાંથી ઉગાડો તીખા લીલા મરચાંનો છોડ, 2 મહિનામાં મળવા લાગશે મરચાં, જાણો સરળ રીત

How to Grow Green Chilli at Home : ઘરમાં રાખેલા લીલા મરચાંમાંથી ઉગાડો તીખા લીલા મરચાંનો છોડ, 2 મહિનામાં મળવા લાગશે મરચાં, જાણો સરળ રીત

બજારમાંથી લાવેલા લીલા મરચાં થોડા દિવસમાં બગડી જાય છે? તો હવે રસોડામાં રહેલી મરચાંમાંથી જ બીજ મેળવી ઘરે કુંડામાં તાજા લીલા મરચાં ઉગાડો. જાણો બીજ તૈયાર કરવાથી લઈને છોડ પર મરચાં આવવા સુધીની સરળ રીત.

How to Grow Ginger at Home in a Pot : ઘરે જ ઉગાડો આદુનો છોડ, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે : જાણો સરળ રીત

How to Grow Ginger at Home in a Pot : ઘરે જ ઉગાડો આદુનો છોડ, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે : જાણો સરળ રીત

ઘરે આદુ ઉગાડવાનું વિચારી રહ્યા છો? કુંડુ, માટી, પાણી અને સૂર્યપ્રકાશ અંગેની આ ટિપ્સ તમારા કામની છે.

Lord Shiva Nataraja Form: શિવના નટરાજ સ્વરૂપનો શું છે અર્થ? જાણો પગ નીચે દબાયેલા અપસ્મારનું રહસ્ય

Lord Shiva Nataraja Form: શિવના નટરાજ સ્વરૂપનો શું છે અર્થ? જાણો પગ નીચે દબાયેલા અપસ્મારનું રહસ્ય

ભગવાન શિવના નટરાજ સ્વરૂપમાં છુપાયેલા ગૂઢ સંદેશને જાણો. નટરાજના પગ નીચે દબાયેલો અપસ્માર શું દર્શાવે છે અને ડમરુ, અગ્નિ તથા અભય મુદ્રા પાછળનો આધ્યાત્મિક અર્થ શું છે?

IRCTC: Rail Neerની એક બોટલ પાછળ કેટલો ખર્ચ? પ્લાન્ટથી કમાણી સુધીનું આખું ગણિત જાણો

IRCTC: Rail Neerની એક બોટલ પાછળ કેટલો ખર્ચ? પ્લાન્ટથી કમાણી સુધીનું આખું ગણિત જાણો

ટ્રેનમાં મળતી ₹14ની Rail Neer બોટલ ક્યાં બને છે? દેશમાં કુલ 19 Rail Neer પ્લાન્ટ ક્યાં આવેલા છે, એક પ્લાન્ટ પાછળ કેટલો ખર્ચ થાય છે અને IRCTCની કમાણીનું મોડલ શું છે? જાણો સંપૂર્ણ માહિતી.

આ રીતે સ્ટોર કરશો તો લીલા ધાણા લાંબા સમય સુધી રહેશે એકદમ ફ્રેશ

આ રીતે સ્ટોર કરશો તો લીલા ધાણા લાંબા સમય સુધી રહેશે એકદમ ફ્રેશ

લીલું ધાણા ઝડપથી પીળું પડી જાય છે કે સડી જાય છે? જાણો ફ્રિજમાં ધાણાને લાંબા સમય સુધી તાજું અને લીલું રાખવાની સરળ સ્ટોરેજ ટ્રિક્સ, જેથી અઠવાડિયા સુધી તેની સુગંધ અને સ્વાદ જળવાઈ રહે.

Breaking News : અયોધ્યાના રામ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર, VIP પાસ સિસ્ટમ બંધ

Breaking News : અયોધ્યાના રામ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર, VIP પાસ સિસ્ટમ બંધ

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ દરબારના દર્શન માટેની VIP પાસ સિસ્ટમ બંધ કરી છે. હવે ભક્તો સામાન્ય કતારમાંથી રામલલાના દર્શન કર્યા બાદ સીધા જ પ્રથમ માળે આવેલા રામ દરબારના દર્શન કરી શકશે. સાથે જ આરતી દર્શન માટે આધાર કાર્ડના આધારે પાસ મેળવવાની નવી વ્યવસ્થા પણ અમલમાં મૂકાઈ છે.

Shravan 2026: શિવભક્તિનું અદ્ભુત પ્રતીક! જાણો મહાદેવના 8 મહાન ભક્તો વિશે, જેમની ભક્તિ આજે પણ પ્રેરણા આપે છે

Shravan 2026: શિવભક્તિનું અદ્ભુત પ્રતીક! જાણો મહાદેવના 8 મહાન ભક્તો વિશે, જેમની ભક્તિ આજે પણ પ્રેરણા આપે છે

ભગવાન શિવના એવા 8 મહાન ભક્તોની અદ્ભુત કથાઓ, જેમની અડગ શ્રદ્ધા અને નિષ્કપટ ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દિવ્ય આશીર્વાદ આપ્યા હતા. કન્નપ્પાથી લઈને રાવણ, માર્કંડેયથી ઉપમન્યુ સુધી દરેક ભક્તની કહાની ભક્તિ અને સમર્પણનું અનોખું ઉદાહરણ છે.

‘રામાયણ’ બાદ હવે મોટા પડદા પર આવશે ‘શ્રીમદ્ ભાગવતમ્’, રામાનંદ સાગરના પૌત્રોની મોટી જાહેરાત

‘રામાયણ’ બાદ હવે મોટા પડદા પર આવશે ‘શ્રીમદ્ ભાગવતમ્’, રામાનંદ સાગરના પૌત્રોની મોટી જાહેરાત

'રામાયણ'ના સર્જક રામાનંદ સાગરના પૌત્રો આકાશ સાગર અને અમૃત સાગરે 'શ્રીમદ્ ભાગવતમ્' પર આધારિત 7 ભાગની ભવ્ય ફિલ્મ સિરીઝની જાહેરાત કરી છે. આ મેગા પ્રોજેક્ટમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો સહિત અનેક પૌરાણિક કથાઓને આધુનિક ટેક્નોલોજી સાથે મોટા પડદા પર રજૂ કરવામાં આવશે.

હાઇડ્રોજન ટ્રેનમાં ઇંધણ કેવી રીતે બને છે ? રૉકેટ ટેક્નોલોજી કેમ નથી ઉપયોગી ?

હાઇડ્રોજન ટ્રેનમાં ઇંધણ કેવી રીતે બને છે ? રૉકેટ ટેક્નોલોજી કેમ નથી ઉપયોગી ?

ડીઝલ કે પેટ્રોલ વગર દોડતી હાઇડ્રોજન ટ્રેન આખરે કેવી રીતે ચાલે છે? શું તેમાં મુસાફરી દરમિયાન જ ઇંધણ બને છે? જાણો ફ્યુઅલ સેલ ટેક્નોલોજી પાછળનું સંપૂર્ણ વિજ્ઞાન.

Jagannath Rath Yatra 2026 : ભગવાન જગન્નાથના રથની દોરી પકડતા જ બદલાઈ જાય છે ભાગ્ય? જાણો પૌરાણિક માન્યતા

Jagannath Rath Yatra 2026 : ભગવાન જગન્નાથના રથની દોરી પકડતા જ બદલાઈ જાય છે ભાગ્ય? જાણો પૌરાણિક માન્યતા

શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથના રથની દોરી ખેંચવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળવાની માન્યતા છે? આ પરંપરા પાછળ છુપાયેલા આધ્યાત્મિક મહત્વ અને પૌરાણિક કથાઓ વિશે જાણો...

g clip-path="url(#clip0_868_265)">