ખેડૂત
દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.
Read More
જુનાગઢ માંગરોળના ભાજપના ધારાસભ્ય સામે ખેડૂત અને આપના કાર્યકરને અપશબ્દ કહેવાનો આરોપ, ધારાસભ્યે આરોપો નકાર્યા- Video
જુનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અપશબ્દો બોલવા બાબતે વિવાદમાં આવ્યા. પૂલના નિરીક્ષણ દરમિયાન ખેડૂતો અને AAP ના કાર્યકરને અપશબ્દો બોલ્યા હોવાનો તેમની સામે આરોપ લાગ્યો છે. જોકે ધારાસભ્યે તેમની સામે થઈ રહેલા આક્ષેપોને નકાર્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 4, 2026
- 6:04 pm
Banaskantha Rain Video: ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
વડોદરાના ડભોઈમાં ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં આવેલા પૂરથી 10 ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે. 600 વીઘા મરચી, કપાસ અને શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 3, 2026
- 1:58 am
ગુજરાત માટે રાહતના સમાચાર…! સરદાર સરોવર ડેમ 131 મીટરને પાર, ખેડૂતોમાં ખુશીનો માહોલ – જુઓ Video
ચાલુ સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમની જળસપાટી 131.31 મીટરને પાર પહોંચી છે. ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની આવક નોંધાતા છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 1 મીટરનો વધારો થયો છે. ડેમ હાલમાં 76% ભરાયેલો છે, જે ખેડૂતો અને રાજ્યના જળસંગ્રહ માટે સારા સમાચાર છે.
- Ravi Prajapati
- Updated on: Aug 2, 2026
- 4:58 pm
ફરી સહાયની પ્રતીક્ષામાં ખેડૂત! દક્ષિણ ગુજરાતમાં પૂરના કહેરમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને વારંવાર આવતા પૂરે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માત્ર એક સપ્તાહમાં બે વાર પૂર આવ્યું.
- Sagar Solanki
- Updated on: Aug 2, 2026
- 3:51 pm
Tapi Nizar Breaking News : તાપીમાં ભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ, સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ, SDRF તૈનાત ! જુઓ Video
તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર સતર્ક બન્યું છે. નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે SDRFની ટીમને તૈનાત રાખવામાં આવી છે. મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસાદને કારણે નિઝરમાં પણ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 31, 2026
- 12:56 pm
Breaking News: ભારે વરસાદથી ખેતી-બાગાયત પાક ક્ષેત્રે થયેલા નુકસાન અંગે તાકીદે સરવે હાથ ધરાશેઃ જીતુ વાઘાણી
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ ખેતીવાડી અને બાગાયત પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 30, 2026
- 8:48 pm
ગુજરાતમાં 59.26 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ, કપાસ અને મગફળી ખેડૂતોની પ્રથમ પસંદ
કઠોળ પાકોના વાવેતરમાં પણ આ વર્ષે સુધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ કઠોળનું વાવેતર 2.52 લાખ હેક્ટરથી વધીને 2.85 લાખ હેક્ટર થયું છે. જેમાં તુવેરનું 1.94 લાખ હેક્ટર (76%) અને અડદનું 70,772 હેક્ટર (86%) વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જ્યારે મગનું વાવેતર હાલમાં 11,900 હેક્ટર (21%) સુધી પહોંચ્યું છે.
- Bipin Prajapati
- Updated on: Jul 29, 2026
- 6:04 pm
સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામના ખેડૂતોએ ફરી સરકાર સામે માંડ્યો મોરચો, વીજલાઈન નાખવાના સરકારના પરિપત્રનો વિરોધ સાથે યોજી વિશાળ રેલી- Video
ખેતરોમાં ખાનગી કંપની દ્વારા વીજલાઇન નાખવા મામલે સરકાર દ્વારા વળતર અંગે નવો પરિપત્ર જાહેર કર્યો છે પરતું ખેડૂતોને આ પરિપત્ર પણ માન્ય નથી ત્યારે ખેડૂતો દ્વારા પરિપત્ર ના વિરોધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત આસપાસના ગામોના ખેડૂતો દ્વારા મેળાના મેદાન થી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત મહિલાઓ અને યુવતીઓ પણ જોડાઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 28, 2026
- 8:14 pm
દિયોદરમાં મેઘ પ્રકોપ… 150થી વધુ ખેડૂતોના ઊભા પાક પાણીમાં ડૂબ્યા, યોગ્ય વળતર અને રાહત પેકેજની માંગ – જુઓ Video
બનાસકાંઠાના દિયોદર તાલુકામાં ત્રણ દિવસમાં 13 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મુલુકપુર સહિત 150થી વધુ ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. બસ આના કારણે કપાસ, મગફળી અને જુવાર જેવા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને પાક નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 27, 2026
- 7:05 pm
Banaskantha Rain: ભારે વરસાદને કારણે કાંકરેજના ખેતરો થયા તરબોળ, મગફળી, બાજરીના પાકને પહોંચ્યુ ભારે નુકસાન- Video
બનાસકાંઠાના કાંકરેજના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. એકસામટો બે થી અઢી ઈંચ વરસાદ ખાબકી જતા ખેતરો તરબોળ થયા હતા અને વાવેલો પાક પણ નમી ગયો છે, જેના કારણે કપાસ બાજરી અને એરંડાના પાકને નુકસાન થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
- Mina Pandya
- Updated on: Jul 26, 2026
- 8:31 pm
Rain Breaking News : અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ- જુઓ Video
ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. તેમની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.
- Dhruval Shah
- Updated on: Jul 19, 2026
- 3:11 pm
ગુજરાતના આ પડોશી રાજ્યમાં ખેડૂતોના રૂપિયા 48000 કરોડના વીજ દેવા માફ કરાયા
Big News for Farmers : ગુજરાત રાજ્યને અડીને આવેલા પ્રદેશમાં, ભાજપ સરકારે ખેડૂતોના રૂપિયા 48 હજાર કરોડના વીજ દેવા માફ કરી દીધા છે. આ વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદની સ્થિતિમાં ખેડૂતોના વીજદેવા માફ કરાતા ખેડૂતોને મોટી રાહત મળી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 15, 2026
- 8:36 pm
ઉંઝાના જીરું-વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના મસાલાને મળી વૈશ્વિક ઓળખ!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ' ના વિઝનને આગળ વધાવતા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે.
- Dhruval Shah
- Updated on: Jul 14, 2026
- 2:23 pm
અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા ‘ગુજરાતના ખેડૂતો’, વિજ્ઞાન જાથાનો વિરોધ ફગાવી ફરી આગાહી શરૂ કરવા કરી ‘માંગ’
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાના વિવાદોથી કંટાળીને આગાહીઓ કરવાનું બંધ કરવાની જાહેરાત કરતાં જ ગુજરાતના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અંબાલાલ કાકાના આ અચાનક નિર્ણય બાદ હવે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ખેડૂતો તેમના સમર્થનમાં ખુલ્લીને મેદાનમાં આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 13, 2026
- 8:31 pm
Animal Care : પશુને વારંવાર ખંજવાળ આવે છે? ખરજવાના લક્ષણો ઓળખો, જાણો ઘરેલુ ઉપાય અને બચાવની રીત!
ખરજવું પશુઓમાં જોવા મળતો સામાન્ય ચામડીનો રોગ હોય છે. તેમાં પશુને સતત ખંજવાળ આવે છે. શરીર પર વાળ ખરવા લાગે છે. ચામડી લાલ થઈ જાય છે. ક્યારેક ઘા પણ પડી જાય છે. સમયસર સારવાર ન મળે તો સમસ્યા ગંભીર પણ બની શકે છે.
- Dhruval Shah
- Updated on: Jul 11, 2026
- 2:35 pm