ખેડૂત
દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.
Read More
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછતથી ધરતીપુત્રોની ચિંતા વધી
ગુજરાતમાં હાલ જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે ઓગસ્ટ મહિનામાં જોઈએ તેવો વરસાદ આવી રહ્યો નથી. જુન મહિનો પણ કોરો રહ્યો, જે બાદ જુલાઈમાં સારો વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ જરૂરિયાત પ્રમાણેનો સારો વરસાદ નહીં વરસાદ હાલ જળસંકટના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 25, 2026
- 4:55 pm
ખેડૂતો માટે ક્રાંતિ : ખેતરમાં ચાલતા-ચાલતા જ ચાર્જ થશે આ ટ્રેક્ટર ! ન ડીઝલનો ખર્ચ, ન અવાજ ! જાણો કેમ છે ખાસ
ખેડૂતો માટે લોન્ચ કર્યું છે સોલર પેનલથી ચાલતું Electric Tractor 'Moonrider 27'! બેટરી અને સોલર પેનલ્સની મદદથી ચાલતું આ ટ્રેક્ટર ખેતરમાં કામ કરતી વખતે જ ચાર્જ થાય છે. ન કોઈ ધુમાડો, ન એન્જિનનો અવાજ!
- Dhruv Barot
- Updated on: Aug 25, 2026
- 4:45 pm
ધ્રુવ જુરેલના ડાબા કાંડા પર શું લખ્યું છે ? સદી ફટકાર્યા બાદ બતાવ્યું ખાસ ટેટૂ, જાણો તેની પાછળની કહાની
શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ધ્રુવ જુરેલે શાનદાર અણનમ સદી ફટકારી હતી. જોકે, સદી બાદ તેના ખાસ સેલિબ્રેશનની સાથે તેના ડાબા કાંડા પરના ટેટૂમાં લખેલા વાક્યએ સૌનું ધ્યાન ખેંચ્યું. જુરેલના આ ટેટૂ પાછળની કહાની તેની દેશભક્તિ અને તેના પિતા સાથે જોડાયેલી છે. ચાલો જાણીએ આ ખાસ ટેટૂ પાછળની કહાની.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 8:15 pm
100 કિલો શેરડીમાંથી આટલી જ ખાંડ ! જાણો 1 કિલો ખાંડ બનાવવા માટે કેટલી શેરડીની જરૂર પડે
ખાંડના વધતા ભાવો વચ્ચે જાણો આખરે 1 કિલો ખાંડ બનાવવામાં કેટલી શેરડી લાગે છે અને 100 કિલો શેરડીમાંથી કેટલી ખાંડ બને છે.
- Sachin Agrawal
- Updated on: Aug 24, 2026
- 7:31 pm
જામનગરમાં વીજપોલ સામે ખેડૂતોનું આંદોલન આક્રમક, અન્ન ત્યાગ કરનાર એક ખેડૂતની તબિયત લથડી – જુઓ Video
જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેતરોમાંથી પસાર થતા વીજપોલ સામે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. યોગ્ય વળતર આપ્યા વગર વીજપોલ ઊભા કરાતા હોવાના આક્ષેપ સાથે સરપંચ સહિત ખેડૂતો ધરણાં પર બેઠા છે, જ્યાં અન્ન ત્યાગ કરનાર એક ખેડૂતની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 22, 2026
- 8:15 pm
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 94 ટકા વરસાદની અછત વર્તાઈ રહી છે ત્યારે ખેડૂતો અને જિલ્લા કોંગ્રેસે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પશુઓ માટે ઘાસચારીના વ્યવસ્થા કરવા ખેડૂતોને રજૂઆત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 21, 2026
- 9:04 pm
મોંઘવારીનો વધુ એક ડામ, ખાંડના ભાવમાં ભડકો, ₹55 ની કિલો ખાંડ હવે ₹70 એ પહોંચી ગઈ
એક તરફ ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે કિંમતને કાબૂમાં લાવવા કેન્દ્ર સરકારે ઝીરો ડ્યુટીથી ખાંડ આયાત કરવાની છૂટ આપી છે. પણ, બીજી તરફ સવાલ એ છે કે શું તેનાથી ખરેખર ભાવ કાબૂમાં આવશે ? આ તમામ ઘટનાઓ વચ્ચે શેરડીની ખેતી કરતાં ખેડૂતોની સમસ્યા શું છે ? આવો... વિસ્તારથી સમજીએ.
- TV9 Gujarati
- Updated on: Aug 21, 2026
- 8:23 pm
Breaking News : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, હરિયાણા બોર્ડર સીલ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કર્યું છે. પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલના નેતૃત્વમાં ‘કિસાન બચાવો પદયાત્રા’ 29 ઓગસ્ટે જંતર-મંતર પહોંચશે.
- Sagar Solanki
- Updated on: Aug 16, 2026
- 5:02 pm
Breaking News : મોરબીના ખેડૂતો માટે નવી નીતિનો અમલ શરૂ, ટ્રાન્સમિશન લાઇન માટે 400%થી વધુ વળતર, જુઓ Video
મોરબીના હળવદ તાલુકામાં ટ્રાન્સમિશન લાઇન માટેની નવી વળતર નીતિનો અમલ શરૂ થયો છે, જેનાથી ખેડૂતોને જૂના ભાવની સરખામણીએ 400%થી વધુ વળતર મળશે. કલેક્ટરની અધ્યક્ષતામાં MRC કમિટીએ લોટરી પદ્ધતિથી ભાવ નક્કી કર્યા છે.
- Sagar Solanki
- Updated on: Aug 15, 2026
- 7:37 pm
નર્મદા નિગમના આળસુ અધિકારીઓના પાપે ખેડૂતોએ જાતે સાફ કરવી પડી કેનાલ, ફોન ઉપાડવાની પણ તસ્દી ન લીધી – જુઓ Video
ગાંધીનગરના ગમીજ, કનીપુર અને બૈયલના ખેડૂતો નર્મદા નિગમની બેદરકારીથી પરેશાન છે. માઇનોર કેનાલની સફાઈ ન થતાં પાણીની અછત સર્જાઈ છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ખેડૂતો જીવના જોખમે જાતે જ કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે. પાણીની વહેલી સુલભતા માટે સંપૂર્ણ સફાઈની માંગ કરાઈ છે.
- Ravi Prajapati
- Updated on: Aug 10, 2026
- 4:14 pm
PM Kisan Yojana: આ ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો ફાયદો, જોઈ લો સરકારની નવી યાદી અને કડક નિયમો…
પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહેલા કેટલાક ખેડૂતોને આંચકો લાગી શકે છે. સરકારના નવા નિયમો અને પાત્રતાના માપદંડો હેઠળ ઘણા લોકોને આ લાભ મળશે નહીં.
- Sachin Agrawal
- Updated on: Aug 10, 2026
- 3:57 pm
Breaking News : સાગબારાના ખેડૂતોના વન જમીન મુદ્દે મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી
નર્મદા જિલ્લાના સાગબારાના ખેડૂતોના વન જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળી છે અને હવે વસાવા વનમંત્રી સાથે પણ બેઠક કરશે. આ બેઠકો બાદ ખેડૂતોને તેમના હક્કની જમીન મળે તેવી આશા સેવાઈ રહી છે.
- Sagar Solanki
- Updated on: Aug 9, 2026
- 10:51 pm
સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર માટે ધરણા, સાંસદ મનસુખ વસાવા જોડાયા
નર્મદાના સાગબારામાં આદિવાસી ખેડૂતો જંગલની જમીન પર ખેડાણના અધિકાર માટે ધરણા પર બેઠા છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન અને સ્થાનિક આગેવાનોએ ખેડૂતોના સમર્થનમાં ભાગ લીધો.
- Sagar Solanki
- Updated on: Aug 9, 2026
- 7:05 pm
ગુજરાતમાં બદલાયેલી વરસાદી પેટર્ન, નવસારીમાં વરસાદનો 45 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જુઓ Video
નવસારીમાં જુલાઈ મહિનામાં 1640 MM વરસાદ નોંધાતા છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. જૂનમાં ઓછો વરસાદ અને જુલાઈમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
- Sagar Solanki
- Updated on: Aug 9, 2026
- 4:24 pm
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર, ખેડૂતોને સારા ભાવ મળવાની આશા- Video
ભાવનગર જિલ્લામાં ખરીફ સીઝન દરમિયાન ખેડૂતોએ 80% થી વધુ વાવેતર પૂર્ણ કર્યુ છે. જેમા કપાસ અને મગફળીનુ વધુ પ્રમાણમાં વાવેતર કરાયુ છે. સારા વરસાદને કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 6, 2026
- 6:29 pm