AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત

ખેડૂત

દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.

 

Read More

માવઠાથી નુકસાન સામે 3.39 લાખથી વધુ ખેડૂતોને 1098 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે યોજાયેલ કેબેનિટની બેઠકમાં ખેડૂતોને માટે જાહેર કરાયેલ રાહત પેકેજની કાર્યવાહીની સમિક્ષા હાથ ધરાઈ હતી. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE અને  VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

PM Kisan Yojana: ખેડૂતો માટે મોટી ખુશખબર ! 6,000 થી વધીને 9,000 રૂપિયા થઈ શકે છે સન્માન નિધિ..

કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોની નાણાકીય સહાય ₹6,000 થી વધારીને ₹9,000 કરવાની તૈયારીમાં છે. વધતા કૃષિ ખર્ચ અને મોંઘવારી સામે લડવા માટે આ પગલું નાના અને સીમાંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે.

આ જિલ્લાઓમાં બગીચામાંથી એકાએક વધ્યા ફળોની ચોરીના કિસ્સા, ખેડૂતોની મહેનતને ચોરી જતા તસ્કરો

રાજ્યમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લૂંટારાઓનું નવું લક્ષ્ય છે. સોના કે ચાંદી નહીં, પ્રિય ફળફળાદીની ચોરીના રવાડે ચડ્યા છે અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ તેમના બગીચાઓમાંથી હજારો કિલોગ્રામ કિંમતી ઉત્પાદન ચોરાઈ જતા ખેડૂતો હતાશ થઈ ગયા છે.

ગળામાં કાંટાળો તાર બાંધીને ખેતી કરવા મજબુર બન્યા ખેડૂતો, જીવ બચાવવાની આ યુક્તિ જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત

પુણે જિલ્લાના પિમ્પાર્કેડ ગામમાં, દીપડાનો આતંક એટલો ગંભીર બની ગયો છે કે ગ્રામજનોને તેમની સલામતી માટે અનોખા પગલાં લેવાની ફરજ પડી છે. ખેત મજૂરો હવે દીપડાના હુમલાથી પોતાને બચાવવા માટે કાંટાવાળા કોલર પહેરી રહ્યા છે.

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપતો કર્યો રિલીઝ, ગુજરાતના 49 લાખથી વઘુ ખેડૂતોને રૂપિયા 986 કરોડ મળશે

દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી રિલીઝ કર્યો છે. જેમાં ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

ધરતી પુત્રોની વ્હારે આવ્યા ઉદ્યોગપતિ, માવઠાથી થયેલા નુકસાન પેટે હેક્ટર દીઠ ₹11000ની કરી સહાય- Video

જુનાગઢના ખેડૂતોની વહારે બાદલપુર ગામના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી આવ્યા છે અને તેમણે માવઠાથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ટેકો કરવા હેક્ટર દીઠ 11 હજારની સહાયના ચેકનું વિતરણ કર્યુ છે.

ધોરાજીના ખેડૂતો પર બેવડો માર, માવઠાથી માર સહન કરી રહેલા ખેડૂતોવે હવે બદલાતા વાતાવરણે રડાવ્યા- Video

રાજકોટના ધોરાજીના ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. માવઠાની નુકસાની વેઠી ચુકેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણને કારણે ડબલ માર પડી રહ્યો છે.

‘PM-KISAN’નો 21મો હપ્તો જાહેર ! કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં મળશે ₹2000, ફક્ત એક ક્લિકથી પહોંચશે બેંક ખાતામાં રૂપિયા

દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે. PM-KISAN યોજનાનો 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી ઘણાં ખેડૂત પરિવારોને આર્થિક રીતે મદદ મળશે.

આવતીકાલ 14 નવેમ્બરથી ખેડૂતો 10,000 કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે

ગુજરાત સરકારે ગત મહિને જાહેર કરેલ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આવતીકાલ 14મી નવેમ્બરથી 15 દિવસ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરશે. આ પોર્ટલ ઉપર અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો તેમના ખેતરમાં માવઠાથી થયેલા નુકસાન અંગેનું વળતર મેળવવા માટે અરજી કરી શકશે.

2027માં ભાજપ સરકારનુ ફિંડલુ વળી જશે, દિલ્હીમાં ગુજરાતના પ્રધાનો નક્કી કરાય છેઃ AAP

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગત સપ્તાહે ખેડૂતો માટે જાહેર કરેલ 10,000 કરોડના રાહત પેકેજ બાદ, આજે ભાણવડ ખાતે આમ આદમી પાર્ટીનું ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં, આમ આદમી પાર્ટીએ, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી અને પાક વીમા યોજના લાગુ કરવાની માંગણી કરી હતી.

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની કરાશે ખરીદી

ગુજરાતમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને કૃષિ ઉત્પાદનોને ધ્યાનમાં રાખીને મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કર્યા છે. આ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી તેમના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

09 નવેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાત ATSએ ગાંધીનગરથી ઝડપેલા 3 આતંકીઓની પૂછપરછમાં મોટા હત્યાકાંડનો ખૂલાસો, રાઇઝિન નામનું ઝેર ખવડાવીને મોટા હત્યાકાંડને આપવાનો હતો પ્લાન, પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ

Gujarat Live Updates આજ 09 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

10,000 કરોડનું રાહત પેકેજ, બે હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. 22,000 સહાય અપાશે, 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને મળશે લાભ

ગુજરાત સરકારે ઓક્ટોબર મહિનામાં પડેલા ભારે વરસાદથી રાજ્યના હજ્જારો ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું. રાજ્યભરમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના ખરીફ પાક અને બાગાયત ક્ષેત્રે થયેલા ભારે નુકસાનને ધ્યાને લઈને ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર કર્યું છે. જેનો લાભ 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વઘુ ગામના ખેડૂતોને મળશે.

Breaking News : માવઠાએ ખૂવાર કરેલા ખેડૂતો માટે રાહતના સમાચાર, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કર્યું 10,000 કરોડનુ રાહત પેકેજ – જુઓ Video

રાજ્ય સરકારે માવઠા અને પ્રાકૃતિક વિપત્તિના કારણે થયેલ પાક નુકસાનને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે એક મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. વાત એમ છે કે, રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.

ગુજરાતમાં 300 કેન્દ્રો ઉપર ખેડૂતો પાસેથી ખરીફ પાકની રૂપિયા 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરાશે

ગુજરાત સરકારે જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436 નોવધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરાયો હતો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">