AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈડી

ઈડી

હાલ દેશમાં ઈડીની ખુબજ ચર્ચા થઈ રહી છે. દિવસે ને દિવસે અલગ અલગ પાર્ટીના નેતા, વ્યાપારી તથા અન્ય લોકોની જગ્યાઓ પર ઈડીના દરોડા પડી રહ્યા છે. તમે પણ સમાચાર ટીવી મીડિયામાં કે છાપામાં ઈડી વિષે સાંભળ્યું કે વાંચ્યું હશે.

આ એક કેન્દ્રીય તપાસ સંસ્થા છે. આ સંસ્થા Money Laundering એટલે કે પૈસાની ગેરકાયદે હેરાફેરી, વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો તથા સંસ્થા પર કાર્યવાહી કરે છે. Money Launderingમાં કાળું ધન હોય છે તેને ગેરકાયદાકીય રીતે હવાલા તથા અન્ય રીતે વિદેશોમાં મોકલવામાં આવે છે તથા ત્યાં મોકલાયેલ રકમમાંથી ટુકડે ટુકડે ત્યાંની સેલ કંપનીમાં વહેંચી દેવામાં આવે છે.

શરૂઆતમાં આ ડીપાર્ટમેન્ટનું નામ “Enforcement Unit” એટલે કે “અમલીકરણ એકમ” રાખવામાં આવ્યું હતું. ત્યારના સમયમાં આ યુનિટ આર્થિક બાબતોનો વિભાગનો એક ભાગ હતો. આ યુનિટને વર્ષ 1956માં ભારતના બંધારણના એક એક્ટ ફેરા કે જે Foreign Exchange Regulation Act, 1947 બનાવવામાં આવ્યું હતું.

આ એક ખુબજ નાનું યુનિટ હતું જેનું મુખ્ય મથક દિલ્લીમાં હતું. આ યુનિટમાં 1 ડિરેક્ટર, RBIના અમુક અધિકારી તથા પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો હતો. ત્યારના સમયમાં પુરા ભારતમાં આ યુનિટ કેવળ 2 બ્રાન્ચ બોમ્બે અને કલકત્તામાં હતી. વર્ષ 1960માં આ યુનિટનું નામ બદલીને Enforcement Directorate કરી દેવામાં આવ્યું હતું.

Read More

Breaking News: ₹7.7 લાખ કરોડની કમાણી છતાં MDનો પગાર માત્ર ₹17 હજાર..!! EDની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ સામે EDની કાર્યવાહી દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કંપનીનો વાર્ષિક રેવન્યુ લાખો કરોડમાં હોવા છતાં MDને માત્ર ₹17 હજાર માસિક પગાર મળતો હતો, જ્યારે CFOને 2020થી કોઈ પગાર જ મળ્યો નહોતો.

Breaking News: ગોલ્ડ જ્વેલરી કંપની પર EDના દરોડા, સેબીએ પણ લગાવ્યા છે ‘ગંભીર આરોપો’

દેશની અગ્રણી ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટર કંપની ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ છે. સેબી (SEBI) દ્વારા કંપની પર ખાતાઓમાં ₹15.15 લાખ કરોડની ગરબડ અને હેરાફેરીના ગંભીર આરોપો બાદ હવે EDએ એન્ટ્રી મારી છે. EDની ટીમે કંપની અને તેના પ્રમોટર્સના ઠેકાણા પર દરોડા પાડ્યા છે.

Breaking News : બંગાળમાં EDની મોટી કાર્યવાહી, મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં પૂર્વ અગ્નિશમન મંત્રી સુજીત બોસની ધરપકડ

પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અને ટીએમસી નેતા સુજીત બોસની ઈડીએ નગરપાલિકા ભરતી કૌંભાડમાં ધરપકડ કરવામાં આવી છે.ઈડીએ તેના દીકરાના રેસ્ટોરન્ટ અને નજીકના સહયોગીની ઓફિસમાંથી લાખો રૂપિયા પણ રિકવર કર્યા છે.

અનિલ અંબાણી પર EDનો કાળઝાળ પંજો: સાણંદની કરોડોની જમીન અને ખંડાલાનું વૈભવી ફાર્મહાઉસ જપ્ત

EDનો મોટો સપાટો! મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી ગ્રુપની વધુ ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. કુલ જપ્તીનો આંકડો હવે ₹19,000 કરોડને પાર કરી ગયો છે.

દરોડામાં પકડાયેલા કરોડો રૂપિયાનું ED શું કરે છે? શું તે સીધા સરકારી તિજોરીમાં જાય છે કે …જાણો આ આશ્ચર્યજનક જવાબ!

જ્યારે પણ ટીવી પર નોટોના પહાડ જોવા મળે ત્યારે દરેકના મનમાં એક જ સવાલ થાય કે આટલા બધા પૈસાનું છેવટે થાય છે શું? શું ED ના અધિકારીઓ તે વાપરી શકે? જાણો દરોડાથી લઈને સરકારી તિજોરી સુધી પહોંચવાની એ રોમાંચક પ્રોસેસ, જે 99% લોકો નથી જાણતા...

‘પૈસા કમાવવાની યોજના’ ના નામ પર 2467 કરોડની છેતરપિંડી, મુંબઈથી દંપતીની કરાઈ ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ક્રેડિટ સોસાયટીએ રોકાણકારોને 12 ટકાથી 14 ટકાના ઊંચા વળતરનું વચન આપીને ઉચ્ચ-ઉપજ આપતી ડિપોઝિટ યોજનાઓ શરૂ કરી હતી અને મોટી સંખ્યામાં રોકાણકારો આ યોજના તરફ આકર્ષાયા હતા. છેતરપિંડી કરનાર સુરેશ કુટે અને અર્ચના કુટેની ધરપકડ કરવામાં આવી છે

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, EDએ 12 સ્થળોએ પાડ્યા દરોડા !

શુક્રવારે સવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ પાવર સાથે જોડાયેલા મુંબઈના એક ડઝન સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા. આ કાર્યવાહી ₹40,000 કરોડના બેંક લોન અને મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે. ગયા મહિને ₹3500 કરોડના ઘરને જપ્ત કર્યા પછી, આ નવા દરોડાએ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

Breaking News : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌંભાડ કેસમાં EDએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી

પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌંભાડ મામલે EDએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.જમીન NA કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું સુનિયોજિત કૌભાંડ છે. 9.70 કરોડથી વધુ રકમનું આરોપ નામું છે.

Breaking News : અમદાવાદમાં ‘અનસ ગ્રુપ’ પર EDના મેગા દરોડા : ₹1 કરોડની રોકડ અને 80 કિલો ચાંદી સહિત કરોડોની મિલકત જપ્ત

અમદાવાદમાં અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં EDએ 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન વિદેશી ચલણ, સોનાના બિસ્કિટ અને મોટાપાયે ચાંદીના બાર મળી આવતા ચકચાર મચી ગઈ છે.

ED Office Raid: શું ED ઓફિસ પર રાજ્ય પોલીસ રેડ પાડી શકે છે ? રાંચીમાં દરોડા પછી ઉભા થયા પ્રશ્નો

ED Office Raid: રાજ્ય પોલીસે રાંચીમાં ED ઓફિસ પર દરોડા પાડ્યા. ચાલો જાણીએ કે પોલીસ કાયદેસર રીતે આ કરી શકે છે કે નહીં. નિયમો વિશે જાણો.

Breaking News : કોલકાતામાં EDએ જ્યાં રેડ પાડી ત્યાં પહોંચ્યા CM મમતા બેનર્જી, કહ્યુ- પાર્ટીની રણનીતિ જાણવાનું ષડયંત્ર

એક તરફ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં IPAC વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને કાર્યાલય પર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી આ જ સમયે જૈનના નિવાસસ્થાને પહોંચી છે. સાથે જ  અહીં પહોંચીને ભાજપ પર તેમણે મોટા આરોપો લગાવ્યા છે. 

Breaking News : જમીન NA કૌંભાડમાં સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ગઈકાલ 1 જાન્યુઆરીના રોજ રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ચંદ્રસિંહ મોરીએ ઈડીની તપાસમાં વેરી નાખેલા વટાણા બાદ, હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાતા જ, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેલ અધિકારીઓ અને રાજકારણીઓમાં સોંપો પડી ગયો છે. 

ED એ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ મુદ્દે 11 સ્થળોએ પાડ્યા દરોડા, એક મહિલાની ધરપકડ

લુધિયાણાના એક ઉદ્યોગપતિની ડિજિટલ એરેસ્ટના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની જાલંધર ઝોનલ ટીમે મોટી કાર્યવાહી કરી છે. ED એ ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા છે.

મણિપુરમાં ભારતથી આઝાદીની વાત કરનાર પર EDના દરોડા, એક ગણાવતો હતો મુખ્યપ્રધાન તો બીજો કહેવડાવતો હતો વિદેશ પ્રધાન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મણિપુરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. ED એ "મણિપુર સ્ટેટ કાઉન્સિલ" ના નેતાઓ સાથે જોડાયેલા જગ્યાઓને નિશાન બનાવી છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળના મણિપુર રાજ્યમાં, યામ્બેમ બિરેન અને નારંગબમ સમરજિતના ઇમ્ફાલમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમના પર 2019 માં લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં મણિપુરના ભારતથી અલગ થવાની જાહેરાત કરવાનો આરોપ લાગેલો છે.

ED એ 11 વર્ષમાં 6300થી વધુ કેસ નોંધ્યા, પરંતુ 120 જ દોષિત ઠર્યા, લોકસભામાં સરકારે રજૂ કર્યો અહેવાલ

વડાપ્રધાન મોદીના શાસનકાળના છેલ્લા 11 વર્ષ દરમિયાન, PMLA (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) હેઠળ ફક્ત 120 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે, સંસદમાં રજૂ કરેલા આંકડાકિય વિગતો અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLAના કુલ 6,312 કેસ નોંધ્યા છે અને 1,805 કેસની ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, કોર્ટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસની ટ્રાયલ પછી માત્ર 120 લોકોને જ દોષિત ઠેરવ્યાં છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">