છેલ્લા 4 વર્ષથી રાજકિય અને સામાજીક વિષયોને વાચા આપતું પત્રકારત્વ તેઓ કરી રહ્યાં છે. કાયદાકીય બાબતોનું રીપોર્ટીંગ તેમને રસનો વિષય રહ્યો છે. ગુજરાતની વડી અદાલતોમાં હાથ ધરાયેલા તમામ ચર્ચાસ્પદ કેસ જેવાકે રાહુલ ગાંધી બદનક્ષી કેસ, આસારામ દુષકર્મ કેસ સહિત ગુજરાત રમખાણો મુદ્દે સચોટ રીપોર્ટીંગ કર્યું છે. આ ઉપરાંત ખેલ, સાહિત્ય, કુદરતી આપદાઓનું ફિલ્ડ રીપોર્ટીંગ કરવામાં પણ રોનક વર્મા અગ્રેસર રહ્યાં છે.
Ahmedabad : સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં આરોપીને હાઈકોર્ટે આપી રાહત ! 20 વર્ષની સજા સ્થગિત કરી આપ્યા જામીન, જાણો કારણ
અમદાવાદમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીની 20 વર્ષની સજા સ્થગિત કરી જામીન મંજૂર કર્યા છે. તપાસમાં બેદરકારી અને DNA મેળ ન ખાવા સહિતના પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
- Ronak Varma
- Updated on: Apr 10, 2025
- 8:42 pm
ફિશરીઝ કૌંભાડ અંગે હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાના હોવાથી માંડી વાળ્યુંઃ દિલીપ સંઘાણી
દિલીપ સંઘાણીએ કહ્યું કે, હાઇકોર્ટના ન્યાયાધીશ પર કેસ કરવા માટે મે કાયદાકીય સલાહ લીધી હતી, પરંતુ લોકોએ મને આમ કરવાની ના પાડી હતી. ગુજરાતના ન્યાયાધીશ સુપ્રિમકોર્ટમાં જવાના છે ત્યારે કેસ કરવો યોગ્ય નહીં ગણાય તેમ સમજાવવામાં આવ્યો.
- Ronak Varma
- Updated on: Mar 27, 2025
- 6:34 pm
Video : મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે
તલગાજરડા, ભાવનગર: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામકથાના પ્રચારક મોરારી બાપુએ ભારતીય અને ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન છે, જેઓ તાજેતરમાં અવકાશમાં લાંબા મિશન પછી પૃથ્વી પર પરત ફર્યા છે.
- Ronak Varma
- Updated on: Mar 24, 2025
- 11:50 pm
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની જેમ પત્ની રિવાબાએ પણ જીતી મેચ, સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગમાં ટીમનું શાનદાર પ્રદર્શન, જુઓ Photos
ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 ની આજે શાનદાર શરૂઆત થઈ. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા.
- Ronak Varma
- Updated on: Mar 17, 2025
- 10:14 pm
Video : મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત, હર્ષ સંઘવી રહ્યા હાજર
સોનગઢ ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથામાં ધર્માંતરણની ચિંતા વ્યક્ત કરવામાં આવી. શાળાઓની અછતને કારણે આ પ્રવૃત્તિઓ વધી રહી છે.
- Ronak Varma
- Updated on: Mar 13, 2025
- 5:08 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કાયદા નિષ્ણાતો વચ્ચે ફરી ઉઠ્યો ગુજરાતી ભાષાનો મુદ્દો, કોણે કહ્યું ગુજરાતી ભાષા બોલતા શરમાશો નહીં, વાંચો આ અહેવાલ…
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શપથ ગ્રહણ સમારોહમાં, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાતી ભાષા પ્રત્યેની શરમ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે નવા વકીલોને માતૃભાષા બોલવામાં ગૌરવ અનુભવવાનો સંદેશ આપ્યો.
- Ronak Varma
- Updated on: Mar 9, 2025
- 7:59 pm
ગુજરાતના એડવોકેટ જનરલે કેન્દ્રીય ગૃહ મંત્રીને “યુગ પુરુષ” કેમ ગણાવ્યા…જુઓ Video
ગુજરાત બાર કાઉન્સિલના વિક્રમી શપથવિધિ સમારોહમાં, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને "યુગ પુરુષ" ગણાવ્યા. અડાલજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 17,000થી વધુ વકીલો હાજર હતા.
- Ronak Varma
- Updated on: Mar 9, 2025
- 3:58 pm
Breaking News : 10 આરોપીઓને આજીવન કારાવાસ, અમદાવાદ સેશન્સ કોર્ટે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં આપ્યો ચુકાદો, જુઓ Video
અમદાવાદ સેશન્સ કોર્ટે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યાના કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 16 વર્ષ ચાલેલા કેસમાં 84 પુરાવા અને 84 સાક્ષીઓના નિવેદનોનો ઉપયોગ કરાયો હતો. ત્રિવેદી પર સ્વાધ્યાય પરિવારમાં ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવાનો આરોપ હતો. આ ચુકાદો 15 જૂન, 2006ના રોજ બનેલી ઘટના બાદ આવ્યો છે.
- Ronak Varma
- Updated on: Feb 28, 2025
- 9:08 pm
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ ST નિગમ સજ્જ, 250 જેટલી ટ્રીપ ચલાવવાનો કરાયો નિર્ણય, જુઓ Video
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષા આપી શકે તે માટે એસ ટી વિભાગ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Ronak Varma
- Updated on: Feb 23, 2025
- 12:14 pm
BZ ફાઇનાન્સ કેસ: 7 આરોપી, 22,000 પાના, CID ક્રાઇમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ, જુઓ Video
ખૂબ ચર્ચિત BZ ફાઇનાન્સ કૌભાંડમાં સીઆઇડીએ 7 આરોપીઓ સામે 22,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ કૌભાંડમાં 11,183 રોકાણકારોના ₹422.96 કરોડ ગુમાવ્યા છે. ચાર્જશીટમાં 655 સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે.
- Ronak Varma
- Updated on: Feb 21, 2025
- 6:18 pm
વિશ્વ માતૃભાષા દિવસ: મોરારી બાપુનો ગુજરાતી ભાષા જતન માટે આહવાન, જુઓ Video
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, જાણીતા આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ગુજરાતી ભાષાના જતનની અપીલ કરી. તેમણે ગુજરાતની સાહિત્ય સંસ્થાઓ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણીના પ્રસંગે ભાષાના મહત્વ પર ભાર મૂક્યો અને તેના જતન માટે સૌને પ્રોત્સાહિત કર્યા. આ દિવસ ભારત અને વિશ્વની તમામ ભાષાઓનું ગૌરવ વધારવા માટે ઉજવવામાં આવે છે.
- Ronak Varma
- Updated on: Feb 21, 2025
- 6:05 pm
IND-ENG મેચ દરમ્યાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી આખી દુનિયામાં પહોંચશે આ મોટો જાગૃતિ સંદેશ, જુઓ Video
"IND vs ENG મેચ દરમિયાન 'Donate Organs, Save Lives' અભિયાન અંતર્ગત પ્રેક્ષકો અંગદાનની પ્રતિજ્ઞા લેશે. આ પહેલ દ્વારા સામાજિક જાગૃતિ વધારવા અને વિશ્વમાં નવો ઇતિહાસ રચવાનો પ્રયાસ કરવામાં આવશે."
- Ronak Varma
- Updated on: Feb 11, 2025
- 6:34 pm