Ahmedabad : વાસણામાં યુવતીએ 14માં માળેથી ઝંપલાવતા મોત, આપઘાતનું કારણ અકબંધ, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના વાસણામાં યુવતીએ મોતની છલાંગ લગાવી છે. વાસણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક આર્કેટના 14માં માળેથી યુવતીએ ઝંપલાવ્યું હતું.
ગુજરાતમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના વાસણામાં યુવતીએ મોતની છલાંગ લગાવી છે. વાસણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક આર્કેટના 14માં માળેથી યુવતીએ ઝંપલાવ્યું હતું. જો કે યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું કારણ હજુ અકબંધ છે. ત્યારે આ ઘટના બનતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો એકત્ર થયા હતા. તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણથતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળ તપાસ હાથ ધરી હતી. પરંતુ યુવતીની ઓળખ થઈ ન હતી જેના પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુવતી બહારથી આવીને સિદ્ધિવિનાયક આર્કેટના 14માં માળેથી યુવતીએ ઝંપલાવ્યું હતું. યુવતી આપઘાત કરતાં પહેલા CCTVમાં થઈ કેદ. મળતી માહિતી અનુસાર સિક્યુરિટીન કોમ્પલેક્ષ ઉપર જવાનું ના કહેવા છતા ઉપર ગઈ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
