AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Tips: યુરિક એસિડ ઘટાડવા અને કિડનીના કાર્યમાં સુધારો કરવા માટે આ યોગ બેસ્ટ છે

Yoga Tips for Uric Acid: કેટલાક યોગ આસનો વધારાનું યુરિક એસિડ બહાર કાઢવામાં મદદ કરી શકે છે, જેનાથી કિડનીનું કાર્ય સુધરે છે. અહીં 5 યોગાસનો આપેલા છે. જે કિડનીને સ્વસ્થ રાખવામાં અને યુરિક એસિડના સ્તરને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

| Updated on: Apr 14, 2025 | 7:52 AM
Share
યોગ યુરિક એસિડનું લેવલ કુદરતી રીતે ઘટાડવા, કિડનીની કાર્યક્ષમતા વધારવા અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલાક યોગ આસનો વધારાનું યુરિક એસિડ બહાર કાઢવામાં મદદ કરી શકે છે, જેનાથી કિડનીનું કાર્ય સુધરે છે. અહીં 5 શક્તિશાળી યોગ આસનો છે જે કિડનીને સ્વસ્થ રાખવામાં અને યુરિક એસિડના સ્તરને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

યોગ યુરિક એસિડનું લેવલ કુદરતી રીતે ઘટાડવા, કિડનીની કાર્યક્ષમતા વધારવા અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલાક યોગ આસનો વધારાનું યુરિક એસિડ બહાર કાઢવામાં મદદ કરી શકે છે, જેનાથી કિડનીનું કાર્ય સુધરે છે. અહીં 5 શક્તિશાળી યોગ આસનો છે જે કિડનીને સ્વસ્થ રાખવામાં અને યુરિક એસિડના સ્તરને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

1 / 6
પવનમુક્તાસન: શું તમને ક્યારેય પેટ ફૂલેલું કે સુસ્ત લાગે છે? પવનમુક્તાસન પેટમાં રહેલા વાયુઓને બહાર કાઢવામાં મદદ કરે છે. પાચનમાં સુધારો કરે છે અને ડિટોક્સિફિકેશનને પ્રોત્સાહન આપે છે. આ બધા યુરિક એસિડના સ્તરને સંતુલિત કરવામાં ફાળો આપે છે.

પવનમુક્તાસન: શું તમને ક્યારેય પેટ ફૂલેલું કે સુસ્ત લાગે છે? પવનમુક્તાસન પેટમાં રહેલા વાયુઓને બહાર કાઢવામાં મદદ કરે છે. પાચનમાં સુધારો કરે છે અને ડિટોક્સિફિકેશનને પ્રોત્સાહન આપે છે. આ બધા યુરિક એસિડના સ્તરને સંતુલિત કરવામાં ફાળો આપે છે.

2 / 6
ભુજંગાસન: આ આસન કિડનીના સ્વાસ્થ્ય માટે ગેમ ચેન્જર જેવું છે. તે પેટના અવયવોને ઉત્તેજિત કરે છે અને કિડનીમાં વધુ સારા રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે. જેનાથી કિડની વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ મળે છે.

ભુજંગાસન: આ આસન કિડનીના સ્વાસ્થ્ય માટે ગેમ ચેન્જર જેવું છે. તે પેટના અવયવોને ઉત્તેજિત કરે છે અને કિડનીમાં વધુ સારા રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે. જેનાથી કિડની વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ મળે છે.

3 / 6
ધનુરાસન: ધનુરાસન કિડનીની માલિશ કરવા, તેમના કાર્યને ઉત્તેજીત કરવા અને ડિટોક્સને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય છે. ઉપરાંત તે કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે.

ધનુરાસન: ધનુરાસન કિડનીની માલિશ કરવા, તેમના કાર્યને ઉત્તેજીત કરવા અને ડિટોક્સને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય છે. ઉપરાંત તે કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે.

4 / 6
બ્રિજ પોઝ: કિડનીના કાર્યમાં સુધારો કરવા અને તણાવ ઘટાડવા માટે બ્રિજ પોઝ ઉત્તમ છે. કિડની અને તણાવ, બંને યુરિક એસિડના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

બ્રિજ પોઝ: કિડનીના કાર્યમાં સુધારો કરવા અને તણાવ ઘટાડવા માટે બ્રિજ પોઝ ઉત્તમ છે. કિડની અને તણાવ, બંને યુરિક એસિડના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

5 / 6
ઉત્તાનાસન: આ સરળ આસન કિડનીમાં રક્ત પરિભ્રમણ વધારે છે, ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને યુરિક એસિડના સ્તરને નિયંત્રણમાં રાખે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

ઉત્તાનાસન: આ સરળ આસન કિડનીમાં રક્ત પરિભ્રમણ વધારે છે, ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને યુરિક એસિડના સ્તરને નિયંત્રણમાં રાખે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

6 / 6

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">