નેઇલ પોલીસ કાચની શીશીમાં જ કેમ રાખવામાં આવે છે ? જાણો કારણ

બજારમાં વિવિધ રંગોની નેઇલ પોલીશ ઉપલબ્ધ છે. લોકો પોતાની પસંદગીના નેઇલ પેઈન્ટ ખરીદે છે. તમે જોયું હશે કે નેલ પોલીશ હંમેશા કાચની બોટલમાં હોય છે.જો કે આ લીકવીડને કાચની શીશીમાં રાખવાના કેટલાક કારણ પણ છે.

| Updated on: Mar 01, 2024 | 12:51 PM
નેઇલ પોલીશ નખને સુંદર બનાવવાનું કામ કરે છે.જો કે નેઇલ અંગે ખૂબ જ ઓછો લોકોને જાણ હશે કે તેને કાચની શીશીમાં જ કેમ રાખવામાં આવે છે ? અમે આજે તમને તેનું કારણ જણાવીશું.

નેઇલ પોલીશ નખને સુંદર બનાવવાનું કામ કરે છે.જો કે નેઇલ અંગે ખૂબ જ ઓછો લોકોને જાણ હશે કે તેને કાચની શીશીમાં જ કેમ રાખવામાં આવે છે ? અમે આજે તમને તેનું કારણ જણાવીશું.

1 / 6
બજારમાં વિવિધ રંગોની નેઇલ પોલીશ ઉપલબ્ધ છે. લોકો પોતાની પસંદગીના નેઇલ પેઈન્ટ ખરીદે છે. તમે જોયું હશે કે નેલ પોલીશ હંમેશા કાચની બોટલમાં હોય છે.જો કે આ લીકવીડને કાચની શીશીમાં રાખવાના કેટલાક કારણ પણ છે.

બજારમાં વિવિધ રંગોની નેઇલ પોલીશ ઉપલબ્ધ છે. લોકો પોતાની પસંદગીના નેઇલ પેઈન્ટ ખરીદે છે. તમે જોયું હશે કે નેલ પોલીશ હંમેશા કાચની બોટલમાં હોય છે.જો કે આ લીકવીડને કાચની શીશીમાં રાખવાના કેટલાક કારણ પણ છે.

2 / 6
નેઇલ પોલીશ સામાન્ય રીતે કાચની બોટલોમાં સંગ્રહિત અને વેચવામાં આવે છે કારણ કે કાચ બિન-પ્રતિક્રિયાશીલ હોય છે.

નેઇલ પોલીશ સામાન્ય રીતે કાચની બોટલોમાં સંગ્રહિત અને વેચવામાં આવે છે કારણ કે કાચ બિન-પ્રતિક્રિયાશીલ હોય છે.

3 / 6
કાચ બિન-પ્રતિક્રિયાશીલ હોવાને કારણે તે નેઇલ પોલીશમાં હાજર કેમિકલના સંપર્કમાં નથી આવતું,જે નેઇલ પોલીશની ગુણવત્તા અને ઇન્ટિગ્રિટી જાળવવામાં મદદ કરે છે.

કાચ બિન-પ્રતિક્રિયાશીલ હોવાને કારણે તે નેઇલ પોલીશમાં હાજર કેમિકલના સંપર્કમાં નથી આવતું,જે નેઇલ પોલીશની ગુણવત્તા અને ઇન્ટિગ્રિટી જાળવવામાં મદદ કરે છે.

4 / 6
આ સિવાય કાચ ખૂબ જ મજબૂત હોય છે, જેના કારણે નેઇલ પોલીશ સુધી હવા અને ભેજ નથી પહોંચી શકતા અને નેલ પોલીશ લાંબા સમય સુધી બગડતી નથી.

આ સિવાય કાચ ખૂબ જ મજબૂત હોય છે, જેના કારણે નેઇલ પોલીશ સુધી હવા અને ભેજ નથી પહોંચી શકતા અને નેલ પોલીશ લાંબા સમય સુધી બગડતી નથી.

5 / 6
આ સિવાય કાચની બોટલમાં નેલ પોલીશ રાખીને ગ્રાહકો સરળતાથી પોતાની પસંદગીનો રંગ પસંદ કરી શકે છે.

આ સિવાય કાચની બોટલમાં નેલ પોલીશ રાખીને ગ્રાહકો સરળતાથી પોતાની પસંદગીનો રંગ પસંદ કરી શકે છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">