કોણ છે શત્રુઘ્ન સિન્હાનો થનારો જમાઈ, જેને 2 વર્ષ ડેટ કર્યા પછી સોનાક્ષીએ લીધો લગ્ન કરવાનો નિર્ણય ?
કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી અને ઝહીર ઈકબાલ 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સોનાક્ષી કોની સાથે લગ્ન કરી રહી છે અને કોણ શત્રુઘ્ન સિંહાના જમાઈ બનવા જઈ રહ્યું છે?
Latest News Updates
Most Read Stories